SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. દર્શનાવરણનું સ્વરૂપ સામાન્ય-વિશેષ સ્વરૂપ પદાર્થના જે વિશેષરૂપે આપ કરાવે, તે જ્ઞાન કહેવાય. સામાન્યરૂપે જે ખાધ કાવે, તે દર્શન કહેવાય. તેને રોકનારૂ કર્યું, તે દનાવરણુ સમજવુ, તેના નવ ભેદ છે. ચક્ષુર્દશનાવરણુ, અચક્ષુર્દશનાવરણ,વધિદર્શનાવરણ, કેવલ-નાવણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, ત્યાન િઆ નવ લે છે. ૩૪૭ ર ચક્ષુદ્વારા થતા સામાન્ય એધને અટકાવનારૂ કમ ચક્ષુનાવરણુ કહેવાય, ચક્ષુ સિવાય ચાર ઇન્દ્રિયા અને મનદ્વારા થતા સામાન્ય એધને રોકનારૂ ક્રમ અચક્ષુર્દશનાવરણ કહેવાય. ભૂત-પુદ્દગલ વિષયક સામાન્યરૂપે થતા સાક્ષાત્કારને રોકનારૂ કમ અવધિદર્શનાવરણુ કહેવાય. લાફાલેક વિષયક સામાન્યરૂપે થતા સાક્ષાત્કારને રોકનારૂ કમ, તે કેવલદ'નાવરણ કહેવાય. જેના ઉદ્દયમાં સૂતેલા મનુષ્યને જગાડવામાં ક્લેશ ન થાય, કિન્તુ સુખેથી ઈસારા માત્રમાં જાગી જવા, એવી સ્વાપા વસ્થાનુ નિદ્રા નામ સમજવું. Jain Educationa International જેના ઉદ્દયમાં સૂતેલા મનુષ્યને જગાડવામાં લગાર દુઃખ થાય અર્થાત્ લગાર કષ્ટથી જાગે, તેવી સ્વાપાવસ્થાને નિદ્રા નિદ્રા કહેવાય છે. પ્રથમની સ્વાપાવસ્થા કરતાં આની અન્દર જગાડવામાં કલેશ થાય છે, એટલી જ માત્ર વિશેષતા છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy