________________
૩૪';
તેવાખ્યાન.
દર્શી નાવરણીય, વેદ્યનીય, માહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય આ આઠે ભેદો છે.
જ્ઞાનાવરણુનુ સ્વરૂપ
તેમાં જ્ઞાનાવરણીયના પાંચ ભેદ્ય છે. ઇન્દ્રિયે અને મને દ્વારા થતા એવા જે એષ, તેનુ નામમતિજ્ઞાન સમજવું; તેને રાંકનારૂં કર્મ, તે મતિજ્ઞાનાવરણ કહેવાય.
શાખદ્વારા થતા એધનું નામ શ્રુતજ્ઞાન છે, તેને શકનારૂ ક્રમ,તે શ્રુતજ્ઞાનાવરણ કહેવાય.
જગતમાં રહેલ રૂપી પદાર્થોને સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાનને અવિધજ્ઞાન કહેવામાં આવે છે. તેને રેશકનારૂ કમ, તે અવધિજ્ઞાનાવરણ કહેવાય.
ખીજાએ વિચાર માટે ગ્રહણ કરેલ મને દ્રવ્યને સાક્ષાતકાર કરાવનાર મનઃ વજ્ઞાનને રોકનાર, તે મન:પર્યાય—જ્ઞાનાવરણ સમજવુ.
તમામ લેાકાલાકને સાક્ષાત્કાર કરાવનાર કૈવલજ્ઞાનને નખાવનાર ક્રમ નું નામ કેવલ-જ્ઞાનાવરણુ સમજવું, જ્યાં સુધી તેના ઉદય હાય, ત્યાં સુધી કેવલજ્ઞાન કદાપિથઇ શકે જ નહિ. આત્માના અસલી સ્વભાવ કેવલજ્ઞાન, તે જ મૂલગુણ છે; અને તેને ખાવનાર હેડવાથી કેવલ-જ્ઞાનાવરણને મૂલગુણશ્વાતિ કહેવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org