________________
૩૦૦
તત્ત્વાખ્યાન
એમ થવાથી તા લેાકાલેાકની વ્યવસ્થા ખીલકુલ રહેવાની નહિ, અને વ્યવસ્થા તે શાસ્ત્રમાં ઠામ ઠામ છે. માટે તેને વ્યાપક ન માનતાં લેકવ્યાપિ માનવા, અને જ્યાં સુધી તે બે પદાર્થોની સત્તા છે, ત્યાં સુધી લેાક માનવા અને બાકીના અલાક માનવા. આ બંને પદાર્થનું વિશેષ વિવેચન શકા સમાધાન પૂર્વક દ્રવ્યપ્રદીપમાં સારી રીતે કરેલુ. હાવાથી અન્ન તેનું વિવેચન કરવામાં આવતુ નથી.
આકાશ-નિરૂપણ.
અવગાહ્યમાન પદાને અવકાશ આપવામાં આકાશાસ્તિકાય અપેક્ષા-કારણરૂપ છે. તે લેાકાલેાકમાં વ્યાપ્ત છે, તેના અનન્ત પ્રદેશ છે અને તે અમૂર્ત તથા નિત્ય અવસ્થિત છે. જે ઠેકાણે કેવલ આકાશ દ્રશ્ય જ છે, ખીજો કોઈ પણ પદાર્થ છે જ નહિ તે અલેાકાકાશ કહેવાય છે, અને જે ઠેકાણે જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આ ચારે રહેલા છે, તે ટાકાકાશ કહેવાય છે, જે લેાકા કાલને મુખ્ય દ્રવ્ય તરીકે માને છે, તેના અભિપ્રાયથી છ દ્રવ્યો જાણવાં અને જે લોકો કાલને સ્વતંત્ર દ્રવ્ય તરીકે ન માનતાં દ્રવ્યના પર્યાયરૂપે માને છે અથવા ઐપચારિકપણે માને છે; તેના વિચાર પ્રમાણે ૫ંચાસ્તિકાચવાળા અર્થાત પચ દ્રવ્યરૂપ લેાક સમજવા.
પ્ર૦ અવગાહ્યમાન પદાને અવકાશ આપે તેને આકાશ કહેવામાં આવે, તે જ્યાં કેવલ આકાશ સિવાય બીજુ` કાઈ પણ દ્રવ્ય નથી; એવા અલેાકાકાશમાં આકાશનુ' લક્ષણ નહિ ઘટવાથી તેને આકાશ કેવી રીતે મનાય ? તેના વિચાર કરશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org