________________
જૈનદર્શન.
૨૮૮
.
'
વામાં જેવી રીતે જલની અપેક્ષા હેવાથી, જલ સાધારણ કારણ છે, તેમ અવિભાગ અસંખ્ય પ્રદેશવાળું ધર્માસ્તિકાય દ્રવ્ય પણ અપેક્ષિત સાધારણ કારણરૂપ છે.
જેમ ઘટમાં માટી પરિણામી (ઉપાદાન) કારણરૂપ છે, દંડ વિગેરે નિમિત્તે કારણે છે અને કુંભાર નિર્વતકરૂપે કતાં કારણ છે, અપેક્ષિતકારણમાં અને નિમિત્તકારણમાં માત્ર : એટલી જ વિશેષતા છે, કે જેમાં સ્વાભાવિકી અને પ્રગજન્ય આ બન્ને ક્રિયાઓ હોય, તે નિમિત્તકારણ કહેવાય અને જેમાં કેવલ સ્વાભાવિક જ કિયા હોય તે આપેક્ષિત કારણ સમજવું.
પ્રકૃતિમાં જીવ પુદ્ગલેની ગતિમાં તેઓને ગતિપસિ ણામ ઉપાદાન કારણ છે અર્થાત્ પરિણામી કારણ છે, જીવ પુદ્ગલે પિતે તે પરિણામના કર્તા હોવાથી નિર્વક કારણ છે અને ધર્માસ્તિકાય અપેક્ષિત કારણ છે અને રસ્તે વિગેરે નિમિત્ત કારણ છે. એવી રીતે લોકવ્યાપિ, અમૂર્ત, નિત્ય અવસ્થિત અધર્માસ્તિકાય પણ પાન્થ લેકને સ્થિર તામાં છાયાની માફક સ્થિતિરૂપથી પરિણત થયેલ છવ યુગલની સ્થિરતામાં આપેક્ષિત કારણરૂપ છે. સ્થિતિ પરિરૂ ણામ તેમાં ઉપાદાનકારણ છે, જીવ–પુદ્ગલે તેમાં નિર્વતક કારણરૂપ છે અને રસ્તે વિગેરે નિમિત્ત કારણ છે. કિચ ધમધર્મ દ્રવ્યે આકાશની માફક વ્યાપક નથી, છતાં પણ જે તેવાં માનવામાં આવે તે તેને સામર્થ્યથી જીવ પુગલની અખલિત રીતે સર્વત્ર ગતિ સ્થિતિમાં પ્રવૃત્તિ થવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org