________________
૪૪૦
તજ્યાખ્યાન,
વિચારવાળું મન ન હોય. તેને ખરાબ વિચારવાળું પણ મન ન હોય એ પણ નિયમ નથી. જેમ હૃદુલીયામભ્ય વિગેરેને સાતમી નરકમાં જવાના કારણરૂપ અત્યન્ત અશુભ અધ્ય વસાય છે. તે પણ મુક્તિગમનમાં કારણરૂપ અત્યન્ત શુભ અધ્યવસાય બીલકુલ હોતા નથી.
કિચ એ પણ નિયમ નથી, કે જેઓને અધોગમન શક્તિ છેડી હેય તેને ઊર્ધ્વગમન શકિત પણ થેલ હોય. ભુજ પરિસર્પો નીચે બીજી નરક સુધી જઈ શકે છે, તેથી નીચે નહિ, અને પક્ષીઓ ત્રીજી સુધી, ચતુષ્પદ છે ચેથી સુધી, ઉરગ છે પાંચમી સુધી જઈ શકે છે પરંતુ તે તમામ છ શુભ અધ્યવસાય દ્વારા ઉચે સહસ્ત્રાર દેવક સુધી જઈ શકે છે. માટે આપજ વિચારે કે જેઓને અધોગમન શક્તિ ઓછી હોય તેને ઉર્ધ્વગમનમાં પણ એછી હેય, તે નિયમ કયાં રો?
આથી એ ભાવ નિકળે કે સાતમી નરકમાં જવાનું અને રોગ્ય હોવાથી સ્ત્રીઓમાં મુક્તિ જવા માટે પણ વિશેષ સામર્થ્ય છે જ નહિ, એ વાત બીલકુલ માનવા લાયક છે જ નહિ,
કિંચ લેકમાં પણ એ નિયમ નથી કે જેને હજામત કરતાં ન આવડતી હોય, તે ઝવેરાતને ઘધ ન કરી શકે, તથા જેને કષાયનું કામ કરતાં ન આવડતું હોય, તે ધર્માત્મા પણ ન થઈ શકે, આ વાત તે બીલકુલ અનાદરણુય છે.
“વાદવિગેરે લબ્ધિઓન હોવાથી સ્ત્રીમાં મુક્તિ જવા માટે રેગ્યતા નથી,”એ પક્ષ પણ યુક્તિવિક જ સમજ. કેમકે મૂક કેવલી, અન્નકૃતકેવલી વિગેરે કેવલીમાં વાદલબ્ધિ ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org