________________
જૈનદર્શન.
હોવા છતાં પણ મુકિત તા જરૂર તેને મળે છે. માટે મુકિતમાં વાદલબ્ધિ કારણ તરીકે કદાપિ માની શકાય તેમ નથી. તે પછી શા માટે સ્ત્રીઓને મેાક્ષ ન મળી શકે ?
જ
‘તથા શ્રુતજ્ઞાન અલ્પ હેાવાથી તેને મુકિત મળતી નથી ? એ વાત પશુ માનવા લાયક નથી, કેમકે માષ-તુષ વિગેરે મહર્ષિઓને શ્રુતજ્ઞાન ઘણુંજ થતું હતું. તેપણ કેવલજ્ઞાન સંપાદન કરી મુકિતમાં તેએ સારી રીતે ખીરાજમાન થયા. તે પછી ઘણું શ્રુતજ્ઞાન હાય તા જ મુક્તિ મળી શકે, ચેાડુ હાય તા ન મળે, એવા કઇ કાયદો નથી, સંત્યજ્ઞાન તા થોડુ હોય તે પણ અડચણુ નથી, અને અસત્યજ્ઞાને ઘણુ' હાય તાપણું કંઇ કામનું નથી, અને અત્ર તે અષ્ટ પ્રવચનમાતા જેટલું. સત્યજ્ઞાન હોય તેપણ તે ઉત્કૃષ્ટ જીભ અધ્યવસાય દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષ મેળવી શકે છે, અને જયારે સ્ત્રીઓને પણ તેવા પ્રકારની સામગ્રી સપાદન કરવામાં કંઈપણ અડચણ નથી. ત્યારે તેઓને મેાક્ષ કેમ ન મળી શકે ? પુરુષોને અભિવત્ત્વ ન હેાવાથી સ્ત્રીઓને મુક્તિમાં અધિકાર નથી ’ એ વાત પણ માનવા લાયક નથી; કેમકે તેમાં પણ પ્રશ્નાને અવકાશ જરૂર રહે છે, શું સામાન્યરૂપે કાયદો જ એવે છે, કે સ્ત્રીએ અભિન્ધ છે જ નહિ ? અથવા ગુણાધિક પુરુષાની અપેક્ષાએ કહેા છે ? આ એ પ્રશ્ને પૂછવામાં આવે છે.
ન
તેમાં પ્રથમ પક્ષ તે અનાદરણીય છે, કારણ કે તીથ કરની માતાએ, સીતા, દમયન્તી, અંજના, સુભદ્રા, ચન્દ્વનગાલા, વિગેરે મહાસતીચે. ઇન્દ્રને પણ જ્યારે પૂજનીય છે. ત્યારે સામાન્ય પુરૂષોને તે હાય, તેમાં નવાઇ શાની ? જ્યારે વસ્તુ
*
Jain Educationa International
For Personal and Private Use Only
૪૪૧
www.jainelibrary.org