SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શન. - - - - - - જેવી રીતે સ્ત્રીઓને સાતમી નરકમાં ગમન આગમમાં નિષિદ્ધ છે. કારણ કે તેમાં જવા લાયક તેવા પ્રકારનું ઉત્કૃષ્ટ ખરાબ વિચારવાળું મનેબલ ન હોવાથી, તેવી રીતે મિક્ષ પણ તેવા પ્રકારનું ઉત્કૃષ્ટ શુભ વિચારવાળું મનેબલ ન હોવાથી સ્ત્રીઓને મળી શકતું નથી. અનુમાન પણ એ વાતને પુષ્ટ કરે છે, સાતમી નરકમાં જવાના કારણરૂપ ઘણુ ખરાબ વિચારવાળા મનેબલની ઉત્કૃષ્ટતા કેવી રીતે તેમાં નથી તેવી જ રીતે મોક્ષના કારણરૂપ ઉત્કૃષ્ટ શુભ વિચારવાળું મનેબલ ન લેવાથી સ્ત્રીઓને મોક્ષ પણું મળતું નથી. ઉપર્યુક્ત કથન પણ મનઃકલ્પિત હોવાથી કોઈપણ વિવેકીજનને આદરવા લાયક નથી કારણ કે તે વાતને સિદ્ધ કરવા માટે તેમાં યુક્તિ કેઈપણ નથી. ખાલી બહિવ્યપ્તિ માત્રથી હેતુ ગમક છે એમ કદાપિ સમજવું નહિ કિન્તુ અન્તવ્યપ્તિથી હેતુ ગમક હોય છે, એમ માનવામાં જે ન આવે તે તપુત્રત્વ વિગેરે હેતુ દ્વારા પણ સાધ્યની સિદ્ધિ થવી જોઇએ, અને અન્તવ્યપ્તિ પણ પ્રતિબન્ધ બલથી સિદ્ધ થાય છે, પ્રકૃતમાં ચરમશરીરી જીને સાતમી નરકમાં જવાના કારણરૂપ અત્યન્ત અશુભ વિચારવાળા મનેબલની ઉત્કૃષ્ટતાને અભાવ છે તે પણ મૃતિના કારણરૂપ અત્યન્ત શુભ અધ્યવસાયવાળા મનેબલની ઉત્કૃષ્ટતાને સદ્ભાવ સારી રીતે જોવામાં આવે છે. માટે એ નિયમ ન રહે કે જેને જે વખતે તેવા પ્રકારના ખરાબ અધ્યવસાયવાળું મન ન હોય, તેને અત્યન્ત સારા અધ્યવસાયવાળું પણ મન ન હોય, તથા જેને સારા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy