SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન-ઉત્તરા . કરે છે. આ માન્યતા સર્વોત્તમ છે. ‘સાક્ષાત્ લેરીના શબ્દને મે સાંભળ્યે' આ પ્રત્યક્ષમાં ભ્રમની કલ્પના કરવી પણ અનુચિત છે. તેમજ ચક્ષુરિન્દ્રિય માટે સમજવુ, અનુમાનપ્રમાણુ-નિરૂપણ. અમિતિનું કરણ અનુમાન કહેવાય છે. અનુમિતિ વ્યાપ્તિજ્ઞાન દ્વારા ઉત્પન્ન થાય છે. વ્યભિચારજ્ઞાનની અભાવદશામાં સહચારના જ્ઞાન દ્વારા વ્યાપ્તિનું જ્ઞાન થાય છે. હેતુ અને સાધ્યનુ વારંવાર સાથે જોવુ થાય અથવા એક વાર કાષ્ઠ સ્થાને દર્શન થાય તે સહચાર દન કહેવાય છે. તે અયિરૂપ અનુમાન ૧ અને પરાર્થાંનુમાન ૨ એવી રીતે અનુમાનના બે ભેદ છે. સ્વાર્થાનુમાન સ્વાનુભવસિદ્ધ છે, અને પાર્થાંનુમાન ન્યાયસિદ્ધ છે. ન્યાય અવયવના સમુદાય રૂપ છે. પ્રતિજ્ઞા ૧, હેતુ ૨ અને ઉદ:હરણ ૩ અથવા ઉદાહરણ ૧, ઉપનય ૨ અને નિગ મન ૩ એવી રીતે અવયવના ૩ ભેદ છે. ત્રણ અવયાથી કાર્ય સિદ્ધ થતું હોવાથી પાંચ અવયવા મનવાની આવશ્યકતા રહેતી નથી. અનુમાનથી જગત્ મિથ્યા. બ્રહ્માથી ભિન્ન હાવાથી બ્રહ્મ સિવાય સમરત જગત મિથ્યા છે, અથવા પ્રતીયમાન હેાવાથી-પ્રતીત થતું હોવાથી જગત મિથ્યા છે. તેમ સવાઁ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy