________________
જૈનદર્શન.
કહેવા માગેા છે ? અગર કોઇ સાધક ન રહેવાથી નથી એમ કહા છે ? આ ચાર પ્રશ્નને પુછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ ત બિલકુલ રદ્દી સમજવા, કારણ કે જ્યારે પરલેાકની સિદ્ધિ જીવની સિદ્ધિ વખતે કરવામાં આવી, ત્યારે પરલેાકી ન હેાવાથી અષ્ટ નથી એમ કેવી રીતે કહી શકાય ? હવે રહ્યો ખીજો પક્ષ, તે પણ અનાદરણીય છે; કેમકે તમારા પરદાદા વિગેરે પ્રત્યક્ષ ન હૈવાયી અને ઘણા કાળ વ્યતીત થવાથી તેના પશુ અભાવ માનવા જોઈએ. અને જ્યારે તે નથી. તે પછી આપ પણ ક્યાંથી હોઇ શકે તેના પણ સાથ વિચાર કરશે. કદાચ તેના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે સર્વને અપ્રત્યક્ષ હાવાથી અટ્ઠષ્ટ નથી તે વાત પણ અસત્ય સમજવી. કારણ કે સને અપ્રત્યક્ષ છે, એ વાત તમેને ક્યાંથી માલૂમ પડી? જ્યારે તમામના હૃદયનું તમાને પ્રત્યક્ષ જ નથી, ત્યારે કેવી રીતે આપ કહી શકે! કે સર્વને પ્રત્યક્ષ નથી માટે અદૃષ્ટ નથી એ આપની વાત માનવા લાયક નથી; કારણકે સર્વજ્ઞે ને-મેટા ચેાગીશ્વરીને જ્યારે તે પ્રત્યક્ષ છે, ત્યારે સર્વને અપ્રત્યક્ષ છે. એ વાત એલાય જ કેવી રીતે ? તેના વિયાર કરશે. માટે બીજો પક્ષ પણ ત્યાજ્ય સમજવા, હવે રહ્યો ત્રીજો પક્ષ, તેના પણ વિચાર કરી દૂર કરવામાં આવે છે.
જ
પૂ॰ પુણ્યનાં કારણ ઇશ્વરપૂજા, સર્વ પ્રાણીમાં દયા, સત્યનું સેવન વિગેરે કરવા છતાં પણ લેાકા દરિદ્ર જોવામાં આવે છે. અને પાપનુ કારણ 'સા, અસત્ય, પિતા, માતા, મિત્ર, પુત્ર વિગેરે વિશ્ર્વાસુ ઉપર દ્રહ કરવા; આવું કાય કરનાર પણુ
16
Jain Educationa International
૨૪૩
For Personal and Private Use Only
www.jainelibrary.org