________________
સંખ્યા અતિશય અલ્પ છે. અને તેમાં પણ વરસ્તુસ્થિતિને યથાર્થ પરિચય કરાવનાર ગ્રન્થના સંબંધમાં તે કહેવું જ શું?
શ્રીહરિભદ્રસૂરિજીકૃત ષદર્શનસમુચ્ચયને મહૂમ છે. મણુલાલ દ્વિવેદીએ ગુર્જર ભાષામાં અનુવાદ કર્યો છે ખરો, પરંતુ તે કેટલેક સ્થલે દૂષિત છે એ વાત જૈન સમાજ સારી રીતે જાણે છે. આથી કરીને નિર્મળ ચારિત્ર પાળનારા, ભાવભીરૂ, જૈન દર્શનના જાણકાર વિદ્વાન મુનિરાજને હાથે લખાયેલા આ ગ્રન્થની શું કીંમત આંકવી એ કાર્ય જે હું વિદ્વાન્ પાઠકની મુનસફી ઉપર છે દઉં, તે તે અનુચિત નહિં ગણાય.
પ્રથમ તે આ તસ્વાખ્યાન નામક ગ્રન્થ બે વિભા. ગેમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, એ હકીકત આ ગ્રન્થના ગૌરવ ઉપર પ્રકાશ પાડે છે. બધા મળીને આ ગ્રન્થમાં ૧૬ પ્રતા છે. તેમાં સાંખ્ય, બા,નૈયાયિક અને વૈશેષિક એ દર્શને સંબંધી હકીકત પ્રથમ ભાગમાંથી જોઈ શકાય છે, જ્યારે પૂર્વ તેમજ ઉત્તર મીમાંસક અને જૈન દર્શન સંબંધી માહિતી દ્વિતીય ભાગમાંથી મળી શકે છે. એકંદર રીતે જૈનેતર દર્શનના વિષય સંબંધી ૪૪૪ પૃષ્ઠો લખવામાં આવ્યાં છે, જ્યારે એકલા જૈન દર્શન પરત્વે ૪૪૮ પૃષ્ઠ લખાયાં છે. અર્થાત્ લગભગ અડધો અડધ પૃષ્ઠમાં જૈન દર્શનનાં અને બાકીનાં પૃષ્ઠોમાં જેનતર દર્શનેનાં તત્ત્વ સમજાવવા ગ્રન્થકારે વિશિષ્ટ પ્રયત્ન કર્યો છે.
એટલું તે આ સ્થલે કહેવું જ પડશે કે જૈનેતર દર્શનના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org