________________
જૈનદર્શન.
આવી રીતના દરેક દિશાના નિયમ રાખવા, આમાં પરમાથ માટે તે સર્વત્ર છૂટ છે. આ પ્રકારના નિયમ સગૃહસ્થાએ અરાબર પાળવા જરૂરના છે.
૭ સાતમા નિયમના સબન્ધમાં વિશેષ માહિતી જે વસ્તુ એકજ વાર ભાગમાં આવવાથી વિનાશ પામે તેવાં અન્ન, પાણી, ફળ, તેલ, અત્તર વિગેરે પદાર્થો ભાગ કહેવાય છે અને જે વારવાર ભાગમાં આવે તેવાં ઘર ખાર, દુકાન, કપડાં, ઘરેણાં, સ્ત્રી, કુટુંબ, ધન-માલ વિગેરે ઉપભાગ કહેવાય છે. આ તમામ ભાગ-ઉપભાગના પણ ઇચ્છાનુસાર નિયમ રાખ. આ નિયમ પણ ખાસ કરીને લેાલની વૃત્તિયેા રાકવાની ખાતર જ એ નામાન્તરથી બાંધવામાં આવ્યે છે. મદ્ય, માંસ, મધુ, માખણુ, અનન્તકાય, અજાણ્યાં ફૂલ, રાત્રિભાજન અને ત્રસ જીવે.થી વ્યાપ્ત પાંચ જાતનાં ઉખરાનાં ફળ-આ તમામના ત્યાગ પણ આ સાતમા નિયમની અન્તત છે, અત્યન્ત પાપવૃત્તિવાળા વ્યાપારના ત્યાગનું ફરમાન પાળવાની ખાતર સાતમે નિયમ પણ ગૃહસ્થાએ આચરવા લાયક છે.
ર૩
૮ મા નિયમના સબન્ધમાં—જેમાં આપણું કઇ પણુ, પ્રયાજન સિદ્ધ ન થતુ હોય અને ખાલી આત્મા પાપથી લિપ્ત થતા હાય તેવાં કાર્યાં નહિ કરવાં એ આઠમા નિયમને મુખ્ય ઉદ્દેશ છે. તેનુ' લગાર વિશેષરૂપથી સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. પ્રયેાજન સિવાય આત્ત, રીદ્રધ્યાનને લગતા નકામા વિચારા ન કરવા, તેમજ નકામા આરભ-સમારભના ઉપદેશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org