SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ તસ્વાખ્યાન, - - - - - શબ્દથી પિતાની સ્ત્રીથી ભિન્ન જે કઈ સ્ત્રી હોય તે તમામ સમજવાની છે. વિધવા, સધવા, કન્યા, વેશ્યા આ ચારેને પણ પરસ્ત્રીમાંજ સમાવેશ કરવામાં આવે છે. તે પરસ્ત્રીની સાથે પણ સેય દેરાના આકારે સંબન્ધ ન કરવા અને પિતાની સ્ત્રીની. સાથે તિથિવિશેષમાં સંતેષ રાખવે એ ચેથા વ્રતને સાર છે. પાંચમા વ્રતના સંબન્યમાં સર્વથા પરિગ્રહને ત્યાગ કરે શહસ્થાશ્રમવાળાને અશક્ય હોવાથી તેનું પરિમાણ બાંધજાને ગહસ્થને નિયમ આપવામાં આવે છે, આ નિયમ લેવો ગ્રહસ્થને સર્વથા ઉચિત છે, કારણકે તેમ નહિ કરવાથી તૃષ્ણારૂપી કાળી નાગણે આખી જીંદગીની પાયમાલી કરી નાખે છે. ધન, ધાન્ય, સોનું, રૂપું, ઘર, દુકાન, ઝવેરાત વિગેરે ચીજોને નિયમ રાખવે, નિયમથી વધારે રાખવું નહિ. કદાચ નિયમથી વધારે ધન વ્યાપાર વિગેરે દ્વારા આવી જાય તે પિતાના સ્વાર્થમાં તેને ઉપગ ન કરતાં પરમાર્થના કાર્ય માટે તેને સદુપયોગ કરે. પરંતુ સંતેષ ધારણ કરવા સાર વૈભવને નિયમ જરૂર લે. નિયમ નહિ લેવાથી અસંતેવીલેથી જ પિતાના આત્માને અધોગતિના ભાગી બનાવે છે. માટે આ વ્રત પણ સગૃહસ્થને જરૂર પાળવાનું છે. ૬ છઠ્ઠા નિયમના સંબન્ધમાં વધતી જતી લેભની ચેષ્ટાને અટકાવવા માટે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વિગેરે દિશાઓને પણ નિયમ બાંધે જરૂર છે. પિતાની તૃષ્ણની ખાતર અમુક હદથી બહાર જવું નહિ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy