________________
જૈનદર્શન,
જ
જૂદી જૂદી રીતે જે સ્વીકારવા તે જ સ્યાદ્વાદ સમજવા. અર્થાત્ પ્રમાણુ દ્વારા વસ્તુ જ્યારે અનન્ત ધર્મવાળી સિદ્ધ થઈ, ત્યારે ઉત્તર કાલમાં તે વસ્તુમાં રહેલા જૂદા જૂદા ધર્મોને જૂદી જૂદી અપેક્ષાએ સ્વીકાર કરાવવાનુ કામ સ્યાદ્વાદ કરે છે. એટલા માટે જ તેને માન્યા સિવાય લૈાકિક અથવા લાકોત્તર કાઇ પણ વ્યવહાર થઈ શકવાના જ નહિ. જો કે સ્થૂલષ્ટિથી અવલેાકનાર મનુષ્યના મનમંદિરમાં કઇક વિરુદ્ધ જેવું લાગે છે, તે પણ સાપેક્ષવાદરૂપ રયાદ્વાદની વિશાલોષ્ટિથી અવલાકન કરતાં એકમાં અનેક ધર્મોને સ્વીકારવામાં કોઇ પણ જાતના ઢાષને અવકાશ છે જ નહિ.
પ્રકારાન્તરથી સ્યાદ્વાદનું અવલાકન.
તમામ પદાર્થ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશથી યુક્ત છે. દૃષ્ટાન્ત તરીકે એક સાનાની વી’ટી લઇ તેને ભાંગીને કડું મનાવવામાં આવ્યું. આ ઠેકાણે આપણે જોઇ ગયા કે વીટી ભાંગીને તમામ સુવર્ણ નું જ્યારે કડુ' મનાવવામાં આવ્યુ ત્યારે વીટીના તમામ સેનાનું બનેલું કડુ તદ્દન (સ થા) જૂદું જ ખની ગયુ એમ તેા કાઇ પણ બુદ્ધિશાલી કહી શકે જ નહિ, તે કડાને તદ્ન નવીન ક્યારે માની શકાય કે વીટીનું ચાનું તેમા ક"ઇ પણ ન આવ્યું હોય. પરન્તુ જ્યારે વીંટીનું તમામ સાનું કડામાં આવીજ ગયું, ત્યારે કહું તદ્ન નવું ઉત્પન્ન થયું તેમ ધ્રુવી રીતે કહી શકાય ? કેવલ વીટીને આકાર જ તેમાં બદલાયે
છે; સાનુ તા તેનુ તેજ છે. તેવી રીતે વીટી પશુ તદ્ન ન
Jain Educationa International
For Personal and Private Use Only
૧૩૭
www.jainelibrary.org