________________
મીમાંસકદર્શન,
૩૫
પ્રકાશવાળા સ્થાનમાં ઘડે ન જોતાં ઘટના અભાવનું જ્ઞાન થાય કે “આ સ્થળે ઘડે હોય તે ઉપલંભ થ જોઈએ,ઉપલબ્ધ થતા નથી, માટે નથી.” આવા પ્રકારના જ્ઞાનનું કારણ અનુપલબ્ધિ પ્રમાણ છે.
ઉપર્યુક્ત છ પ્રકારનાં પ્રમાણમાં પ્રમાણુત્વ સ્વયમેવ ઉત્પન્ન થયેલ છે, તે વયમેવ જાણવામાં આવે છે, જે જ્ઞાને ત્પાદક સામગ્રી છે, તે જ સામગ્રી તેમાં પણ પ્રાજક છે. તે પ્રમાણુના બે પ્રકારે છે. બ્રહ્મસ્વરૂપને જણાવનાર પ્રમાણ પારમાર્થિક ૧ અને વ્યાવહારિક તત્ત્વને જણાવનાર પ્રમાણ ૨ વ્યાવહારિક કહેવાય છે.
લક્ષણ-નિરૂપણ.
સ્વરૂપલક્ષણ ૧ અને તટસ્થ લક્ષણ ૨ આવી રીતે લક્ષશુના બે પ્રકારે છે. “સત્ય જ્ઞાનમનતં દ્રશ્ન ” અર્થાત-બ્રહ્મ સત્યસ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનન્ય છે. આવાં લક્ષણે સ્વરૂપલક્ષણ છે.
લક્ષ્યની સ્થિતિ પર્યત અવસ્થિત ન રહેવા છતાં બીજાની અવશ્ય વ્યાવૃત્તિ કરાવનાર લક્ષણ તટસ્થ લક્ષણ કહેવાય છે. જેમકે કલ્પવરવું પૃથા ઋક્ષણમ્ “ ગંધવાળી હોય તે પૃથ્વી કહેવાય છે કે આ ગન્ધલક્ષણ પ્રલયકાળમાં રહેલ પરમાણુમાં અને ઘટની ઉત્પત્તિ કાળમાં ઘટમાં નથી તે પણ આ તટરથ લક્ષણ હેવાથી “પૃથ્વી ગંધવાળી છે.” એમ કહી શકાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org