SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન–ઉત્તરાર્ધ. આનુપૂર્વી જેવી આનુપૂર્વીવાળા રચ્યા છે, તેથી વિલક્ષણ આનપૂર્વવાળા નથી રચ્યા. અર્થપત્તિપ્રમાણ-નિરૂપણ. જેના વિના જે ઉપપન્ન ન થાય તે ઉપપદ્ય કહેવાય અને જેના અભાવમાં જેની ઉપપત્તિ થાય તે સ્થળે તે ઉપપાદક કહે. વાય છે. અર્થાત્ ઉપાદ્ય જ્ઞાનવડે ઉપપાદકની કલ્પના કરવી તે અર્થાપતિ મનાય છે. જેમકે “પની ફેવો વિવાર મુક ” ભાવાર્થ – પુષ્ટ દેવદત્ત દિવસે ખાતે નથી. આથી એ સમજી શકાય તેમ છે કે પુષ્ટતા ભજન વિના અશક્ય છે, દિવસે ખાતે નથી, માટે તે રાત્રિમાં અવશ્ય ભજન કરતે હવે જોઈએ. અર્થપત્તિના દષ્ટાથપત્તિ ૧ અને કૃતાર્થી પત્તિ ૨ એવા બે ભેદ છે. તેમાંથી ઉપર દર્શાવેલ ઉદાહરણ દષ્ટાથ. પત્તિનું છે. “દેવદત્ત સે વર્ષના આયુષ્યવાળે છે. આવું વાક્ય કેઈ તિષી પાસેથી સાંભળ્યા પછી કઈ મનુષ્ય દેવદત્તને ઘરમાં ન જોતાં એવી કલપના અવશ્ય કરે કે એની વિદ્યમાનતા ઘર બાહિર હોવી જોઈએ. આવા પ્રકારની અર્થકલ્પના એ જ કૃતાર્થપત્તિ છે. શ્રતાર્થપત્તિના ૧ અભિધાનાનુપત્તિ અને ૨ અભિહિતાનુપત્તિ એવા બે ભેદે છે. અનુપલબ્ધિપ્રમાણ-નિરૂપણ જ્ઞાનકારણે વિના ઉત્પન્ન થતું અભાવવિષયક અનુભવનું અસાધારણ કારણ અનુપલબ્ધિ પ્રમાણુ કહેવાય છે. જેમકે સારા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy