________________
૩૫૪
તત્ત્વાખ્યાન.
જાતિ, ચેન્દ્રિય જાતિ એવાં નામેા પડતાં જાય છે, અથવા જેના ઉદયમાં આ એકેન્દ્રિય છે, અમુક દ્વીન્દ્રિય છે. એવા જે વ્યવહાર થાય છે; તેના નિમિત્તભૂત કમને પણ જાતિ કહે. વામાં આવે છે. તેના પાંચ ભેદે છે.
જેના ઉદયમાં આત્માને નિવાસસ્થાનરૂપ શરીર પેદા થાય, તે શરીર નામકમ સમજવું. તેના પણ આદારિક વિગેરે પાંચ ભેદે છે.
જેના ઉદ્દયમાં તક, હુાથ, પગ વિગેરે અંગેાની તથા આંગળીઓ, તેની રેખા વગેરે યાંગાની ઉત્પત્તિ થાય, તે 'ગોપાંગ નામકર્મ સમજવું.
જેના ઉદયમાં આદારિક વિંગેરે શરીર ચાગ્ય પૂર્વ ગ્રહણ કરેલાં અને વર્તમાનકાળમાં ગ્રહણ કરાતાં એવાં પુદ્ગલાના આપસમાં એકમેક થવારૂપ સાન્ધ કરવાની શક્તિ ઉત્પન્ન થાય, તે અન્ધન નામ કહેવાય; તેના ૫દર ભેદ છે.
જેમ દંતાળી ઘાસ વિગેરેને એકઠું કરે છે તેમ, જે કમ ના સબન્ધથી આદારિક વિગેરે શરીરને ચાગ્ય પુદ્ગલાન સમૂહ રૂપે એકઠાં કરાય, તે સઘાતન નામકર્મ સમજવું, તેના પાંચ ભેદો છે, અથવા નિયમિત પ્રમાણવાળા આદારિક વિગેરે શરીરને બનાવવાની ખાતર પુદ્ગલ વણા સમૂહને એકમેક કરવામાં જે કર્મ નિમિત્ત હોય, તે સંધાતન નામકમ કહેવાય.
જેના ઉદયમાં શરીરરૂપે અન્ધાતાં એવા પુદ્ગલામાં સમ ચતુરસ્ર વિગેરે આકારવિશેષ ઉત્પન્ન થાય, તે સસ્થાન નામકમ સમજવુ', તેના પણ છ ભેદો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org