________________
૧૪
લાય છે તે પણ પુદ્દગલ દ્રવ્યતા દરેકમાં ખરાખર કાયમ જ રહે છે. એથી તે સ્વરૂપથી કાટ વિગેરેને નિત્ય માનવામાં આવે છે.
તત્ત્વાખ્યાન.
ભાવાથ:—કોટ, પાટલુન, ખમીસ વિગેરેના માકાશ મદલાતા હેાવાથી તે રૂપથી કપડુ અનિત્ય છે અને પુગલ દ્રુન્યની અપેક્ષાએ તે નિત્ય છે.
કપડામાં સામાન્ય—વિશેષની આળખાણ,
સૂતરનું કપડું,ઉનનું કપડું',શણુનું કપડું,રેશમનું કપડું, તથા કાળ', ધાળું, પીળું, રાતું, લીલું, ગરમ કપડું', 'ડુ કપડું વિગેરે તમામ જાતના કપડાને વિશેષ કપડુ' કહેવામાં આવે છે અને તે દરેકમાં ‘આ કપડુ છે આ કપડું' છે' એવા જે સા માન્ય અનુભવ થાય છે, તે તેમાં રહેલા પુદ્ગલ દ્રવ્યને લીધે સમજવા, અર્થાત્ સૂત્તરનુ કપઢું, ઉનનું કપડું વિગેરે કપડાનાં વિશેષ રૂપે સમજવાં અને તે દરેકમાં પુદ્ગલ દ્રવ્યપણું ખરાઅર રહેતુ હાવાથી પુદ્ગલ દ્રવ્યને કપડાનું સામાન્ય રૂપ કહેવામાં આવે છે. આવી રીતે મને રૂપે જ્યારે સાપેક્ષરૂપથી કપડામાં જોવામાં આવે છે, ત્યારે કપડાનુ કેવલ વિશેષરૂપ જ છે, સામાન્યરૂપ છે જ નહિ અથવા કેવલ સામાન્યરૂપ જ છે, વિશેષરૂપ છે જ નહિ એ કેટલી બધી અજ્ઞાનતા કહેવાય ! ઉપરના દ્રષ્ટાન્તથી એ સમજાય છે, કે દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ બંને સ્વરૂપવાળી છે તેમાં વિશેષતા માત્ર એટલીજ છે કે માળા કપડાની અપેક્ષાએ આ કાટાળે છે એવા વ્યવહાર થાય છે પણ પીળાની અપેક્ષાએ નહિ; તેવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org