________________
જૈનદર્શન.
૧૧૫
-
- -
-
-
=
મ
'
રીતે તે તે અપેક્ષાએ તે તે વ્યવહારે સમજવા. ઉનના બનેલા કપડાને ગરમ કપડાને કેટ કહેવામાં આવે છે અને સૂતરના કપડાના બનાવેલ કેટને તેમ કહેવામાં આવતું નથી, તથા રીરબતી મલમલના કપડાથી બનાવેલ ખમીસને કોમળ (મદુ) ખમીસ કહેવામાં આવે છે અને કઈ કપડું બરહટ સ્પર્શવાળું હોવાથી તેના બનાવેલ ખમીસને કઠેર સ્પર્શવાળું કહેવામાં આવે છે. આ પ્રમાણે વિરુદ્ધ ધર્મોને પણ એકમાં સાપેક્ષરૂપથી માનવામાં કંઈ પણ બાધ છે જ નહિ. ભાવાર્થ સેંકડેક જાતના કપડામાં આ કપડું છે, આ કપડું છે એ જે સરખે અનુભવ થાય છે તેના વિષયને સામાન્ય કહેવામાં આવે છે, અને તે દરેક જાતના કપડાના ઢગલામાંથી પોતાના કપડાને જે ઓળખવું તેને વિશેષ કહેવામાં આવે છે. જે તે કપડાના સમુદાયમાં સિન્નતા રહેલી ન હોય તે પિતાના કપડને કેવી રીતે ઓળખી શકે તે સહજ સમજી શકાય તેમ છે. કિંચ, જે કપડાનું એકલું સામાન્ય સ્વરૂપ જ હોય તે જે વ્યક્તિને શીયાળામાં ઉનના કપડાને કેટ બનાવે છે તે બજારમાં જઈ કહે છે મારે કપડાનો ખપ છે તે આપ જ વિચારે કે કપડાને વ્યાપારી તેને કહ્યું કપડું આપવાને? કારણ કે તેના ઘરમાં તે સૂતરનાં, ઉનનાં, રેશમનાં વિગેરે અનેક જાતનાં કપડાં છે. કિંચ, તેને તેવા પ્રકારનું અતીન્દ્રિય જ્ઞાન તે નથી કે જેથી આ વ્યક્તિને એક કપડાને ખપ છે એમ જાણી શકે. માટે કપડું સામાન્ય કહેવાથી ઉન વિગેરે વિશેષ જાતનું કપડું મળી શકવાનું નહિ. આ વાત સર્વત્ર પ્રસિદ્ધ છે, અને તે સિવાય વ્યવહાર પણ
- +
+
A+
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org