________________
જેનદર્શન.
કપડામાં નિત્યાનિત્યપણાની ઓળખાણું, ને
સૂતરના બનાવેલ કપડાના તાકાને ફાડી તેમાંથી કેટ, પાટલુન, ખમીસ, જાકીટ, પાઘડી, ટુવાલ, ખેસ, ધતી વિગેરે અનેક ચીજો બને છે એ વાત જનપ્રસિદ્ધ છે. જ્યારે તે કપડાના તાકામાંથી કેટ, પાટલુન, ખમીસ વિગેરે ચીને બનાવવામાં આવે છે ત્યારે તે ચીજને કઈ પણ બુદ્ધિશાલી ખેસ, છેતી€ વિગેરે નામથી વ્યવહાર કરતું નથી અને જ્યારે તેમાંથી બેસ, છેતીઉં, પાઘડી વિગેરે ચીજો બનાવવામાં આવે છે ત્યારે તેને કેટ,પાટલુન વિગેરે શબ્દથી વ્યવહાર કરવામાં આવતું નથી. જો કે તે દરેક ચીજમાં સૂતરના કપડારૂપ પદપાલ દ્રવ્ય તે સરખી રીતે રહેલ છે, તે પણ તેના આકારે બદલાતા હોવાથી તે તે નામોથી તે તે વ્યવહાર થઈ શકતે નથી. આ ઉપરથી એ સમજવાનું છે કે કોટ, પાટલુન, ખમીસ, વિગેરે કપડાના આકારવિશેષ છે, પરન્તુ કપડું તેથી હું નથી કારણ કે તે તે આકારથી પરિણમેલા ૫ડામાં જ જ્યારે તે તે નામને વ્યવહાર થાય છે, ત્યારે ધૂતીઆ વિગેરેના આકારને કપડાથી સર્વથા જૂદી રીતે કેવી રીતે માની શકાય? તાત્પર્યાર્થ-કપડાથી બનેલ કેટ વિગેરેને આકાર અને સૂતર રૂ૫ પુદ્ગલ દ્રવ્ય આ બને કોટ વિગેરેનું સ્વરૂપ સમજવું તે બે વરૂપમાંથી કેટ વિગેરેના આકારરૂપ જે સ્વરૂપ છે તે વિનાશી (અનિત્ય ) છે એમ સા કેઇ જાણી શકે છે, અને કેટનું સૂતરરૂપ પુદ્ગલ દ્રવ્ય જે બીજું સ્વરૂપ છે, તે શાશ્વત (નિત્ય) છે કારણ કે સૂતરરૂપ પુદગલ દ્રવ્યના આકારે બદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org