SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. પલટા વર્તાવ થવાથી કાઇ પણ જાતના વ્યવહાર જ થઇ શકથાના નહિં. 'િચ, સ'સારમાં મુક્તિના વ્યવહાર અને મુક્તિમાં સસારના વ્યવહારના પ્રસ`ગ પણ જરૂર આવવાના. ઉપર્યુક્ત ઢાષાથી બચવાની ખાતર અસ્તિપણાના અસ્તિત્વરૂપની માફક નસ્તિપણાના સબન્ધ પણ નાસ્તિત્વરૂપથી વસ્તુમાં જરૂર માનવા જોઇએ. તેમજ ધનના પણ દરિદ્રની સાથે નાસ્તિત્વરૂથંથી સબન્ધ માનવામાં કોઇ પણ જાતના દોષને અવકાશ છે જ નહિ અને લેાકા પણ તે પ્રમાણે કહે છે કે “ આ દરિદ્રની પાસે ધન બિલકુલ નથી. ” પ્ર૦ નાસ્તિપણું તે અભાવરૂપ છે અને અભાવ તે તુચ્છ રૂપ છે. જયારે તુચ્છમાં કાઈ પણ પ્રકારની શક્તિ જ નથી ત્યારે તુષ્ટરૂપ અભાવની સાથે સંબન્ધ પણ કેવી રીતે માની શકાય ? કિચ, પરપોંચેની જ્યારે તેમાં નાસ્તિતા છે, ત્યારે તેા નાસ્તિત્વની સાથે નાસ્તિત્વના સબન્ધ રહેા, પરન્તુ પરપર્યાયની સાથે નાસ્તિત્રના સબન્ધ છે. એ વાત કેવી રીતે માની શકાય ? જેવી રીતે પટના અગાવને ઘટની સાથે સબન્ય છે, તેવી રીતે પટના અભાવના પણ પટની સાથે સબન્ધ છે; એમ કહેવા તે કાઇ પણ બુદ્ધિશાલી સાહસ કરી શકે જ નહિ. ૧૩૩ ઉ॰ નાસ્તિતા તુચ્છ અભાવરૂપ નથી, કિન્તુ તે તે રૂપથી પદાથ નું જે નહિ થવાપણું તેનું નામજ નાસ્તિતા સમજવી. મકૃતમાં તે તે રૂપથી તે તે પદાર્થનું ન થવું તે પણ વસ્તુને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy