________________
૧૩૨
તત્ત્વાખ્યાન.
નહિ રહેલા હેાવાથી તેઓના ઘટની સાથે નાસ્તિવરૂપથી સમન્ય માનવામાં આવે છે. જેમ ઘટની વિદ્યમાન દશામાં માટીને આકાર તથા પટના આકાર વિગેરે ધર્મો તેમાં નથી માટે તેઓના ઘટની સાથે નાસ્તિત્વરૂપથી સન્ધ છે. કારણકે જ્યારે તે ધર્મોનું નાસ્તિપણુ ઘટમાં વિદ્યમાન છે, ત્યારે તેના નાસ્તિપણાના સમન્ય ઘટની સાથે તે રૂપે કેમ ન હોઇ શકે? આવી રીતે નાસ્તિત્વ તથા અસ્તિત્વ એ અને ઘટમાં રહેલા હાવાથી તેને ઘટના ધમ તરીકે માનવામાં કઇપણ જાતની અડચણ છે જ નહિ.
પ્ર॰ જે ધર્મો જેમાં ખિલકુલ રહેતા જ નથી, તે ધર્મને તે વસ્તુના ધર્મ તરીકે કેવી રીતે કહી શકાય ? જેમ કાઈ ઇન્દ્રિની પાસે ધન બિલકુલ નહિ રહેવાથી ખીજાના ધનને સબન્ધ તેમાં માનવામાં આવતા નથી તેમ આ ઠેકાણે પણ જે જેમાં ન હાય તે તેના ધમ તરીકે કેવી રીતે ગણાય ?
ઉ॰ જે ધર્માં જેમાં ન હાય તે ધર્મોને તેમાં નાસ્તિત્વરૂપથી પણ જો સબન્ધ માનવામાં ન આવે તે, તે ધર્મો પણ તેમાં અસ્તિત્વરૂપથી રહેલા છે એવા ભાવ નીકળવાના, ત્યારે તા પટપણું પણ ઘટમાં ઘટરૂપથી છે, તથા ઉંઢપણુ ઘેાડામાં ઘેાડાના સ્વરૂપથી છે, ધનવાનપણું' નિર્ધનમાં ધનના સ્વરૂપથી છે; એ વાતના સ્વીકાર વિના ઈચ્છાએ પણ આપ લેકને જરૂર કરવા પડશે. અને તેમ થવાથી કપડામાં ઘડાના વ્યવહાર, ઉટમાં ઘેાડાના વ્યવહાર, નિનમાં ધનાઢથને વ્યવહાર વિગેરે ઉલટા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org