________________
જૈનદર્શન.
૬૪૭
પ્રથમ દેષ આવવાને. વસ્તુને સજ્વાસસ્વરૂપ સ્વીકારવામાં આ વસ્તુ સત્ છે કે અસત્ છે? તેમાં કઈ પણ પ્રકારને નિર્ણય નહિ થતું હોવાથી બીજે સંશય નામને દેષ પણ આવવાને. - જે અંશથી સત્ છે તે અંશથી શું સત છે કે અસત છે આ બે પ્રશ્ન પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષમાં તે જ્યારે વસ્તુ કેવલ સતસ્વરૂપ જ છે ત્યારે દરેક વસ્તુમાં સત્ત્વાસ વિગેરે ધર્મો રહેલા છે; આ વાતને પ્રતિપાદન કરનાર આપને સ્યાદ્વાદ હવામાં જ ઉલ જવાને, અને બીજો પક્ષ માનવામાં તે અનવસ્થા-રાક્ષસી ગળું જ પકડવાની; કારણકે જે અંશથી સવ છે, તેજ અંશથી શું સત્ય છે કે સત્તાસત્તવ ઉભય છે આ બે પ્રકને બીજા પક્ષમાં જરૂર થવાના અને એવી રીતે પ્રશ્નપ્રણાલીને લઈને અનવસ્થા જરૂર આવવાની. માટે ત્રીજે અનવસ્થા દોષ. સત્ત્વનું અધિકરણ બીજું અને અસત્તનું અધિકારણ પણ બીજું છે એમ માનવામાં વ્યધિકરણ નામને એથે દેષ પણ જરૂર આવવાને.
જે રૂપથી સત્ત્વ છે તે રૂપથી સત્વ પણ છે અને અસત્ત પણ છે એમ માનવામાં સંકર નામનો પાંચમો દોષ આવવાને, કારણકે એક વખતે બંનેનું જે પ્રતિપાદન કરવું તેનું નામ જ સંકર કહેવાય. જે રૂપથી સત્ છે તે રૂપથી સત્ છે તથા જે રૂપથી અસત્ છે તે રૂપથી સત્ પણ છે એવી રીતે માનવામાં વ્યતિકર નામને છઠ્ઠો દેષ આવવાને કારણકે એકબીજાના વિજયમાં જે પ્રવેશ કરે તેનું નામ જ વ્યતિકર છે. સર્વ વરતુને અનેકાન્તરૂપ માનવામાં જલમાં અગ્નિપણું અને અગ્નિમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org