________________
૧૪૬
તવાખ્યાન,
ભિન્નતા છે એવી માન્યતા ચુક્તિ-વિકલ સમજવી. કિન્ત કર્થ. ચિત્ ભિન્ન છે અર્થાત કેઈ અપેક્ષાએ ભિન્ન છે અને કઈ અપેક્ષાએ અભિન પણ છે. એ માન્યતા યુક્ત છે.
સારાંશ-ધર્મધર્મ માં કથંચિત્ ભિન્ન ભિન્નરૂપે સત્ત્વ રહેલ છે, તેમ પરરૂપથી અસત્વ પણ કથંચિત્ ભિન્નભિન્નરૂપે છે, એ વાત પણ સાથે ભૂલવા જેવી નથી. અનેકાન્તવાદમાં બીજા લેકેએ આપેલા
દેનું નિરૂપણ. સત્ત્વ, અસત્વ, નિત્યત્વ, અનિત્યત્વ વિગેરે વિરુદ્ધ ધમને પ્રતિપાદન કરનાર અનેકાન્તવાદમાં અનેક દેશે આવતા હેવાથી તેવા અનેક દેષરત અનેકાન્તવાદને માનવા ક બુદ્ધિશાલી ઈચ્છા કરે? એ વાત ખૂબ યુક્તિપૂર્વક સમજાવ્યા પછી તેનું નિરાકરણ કરવામાં આવશે–
- જે વસ્તુ સવરૂપ હોય તે અસતસ્વરૂપ હઈ શકે નહિ અને જે અસસ્વરૂપ હેય તે સસ્વરૂપ હોઈ શકે નહિ, કારણ કે શીત અને ઉષ્ણુની માફક સત્ય અને અસત્ આપસમાં વિરેાધી લેવાથી બંને સાથે એકમાં રહી શકે જ નહિ. જો કદાચ એમ કહેવામાં આવે કે સત્ત્વ પિતે અસત્વરૂપથી રહે છે તે પછી અસત્વ પોતે સત્વરૂપથી રહેવાનું. ત્યારે તે સત્તાસત્ત્વમાં કંઈ પણ વિશેષતા ન રહેવાથી અમુક વસ્તુ અસલ્વરૂપ જ છે, સસ્વરૂપ નથી એમ જૈનથી કદાપિ કહી શકાશે નહિ. માટે આવા પ્રકારની સ્યાદ્વાદની વિરુદ્ધ માન્યતામાં વિરોધ નામને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org