________________
જૈનદર્શીન.
શાલી ન હોય તે સત્સ્વરૂપ પણ ન હોય-ખર વિષાણુની માક ઉત્પાદ, વિનાશ અને સ્થિરતાશાલી પદાર્થમાં અનન્ત ધર્મની સિદ્ધિ કરવામાં આવે છે-ઉત્પાદ, વિનાશ અને સ્થિરતાશાલી હાવાથી દરેક પદાર્થ અનંત ધમ વાળા છે. જેમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિરપણું ન હોય તેમાં અનંત ધર્માં પણ સ’ભવતા નથી-આકાશપુષ્પની માફક માટે દરેક વસ્તુ અનન્ત ધર્મવાળી છે એમ જરૂર માનવુ, અને પ્રમાણુને વિષય પણ તેજ વસ્તુ છે. તેમાં આટટ્ટી વિશેષતા છે કે ધમ રૂપ પર્યાયેના ઉત્પાદ-વિનાશ થાય છે, તે પણ દ્રવ્યરૂપ ધર્મી તે કાયમ જ રહ્યા કરે છે અને ધર્મ તથા ધર્મીમાં કથંચિત્ અભેદ સમન્ય માનવામાં આવેલા હાવાથી યમિમાં જ્યારે સત્ત્વ નિરન્તર છે, ત્યારે ધર્મોમાં પણ શક્તિરૂપથી સત્ત્વ નિરન્તર વિદ્યમાન છે, એમ જો ન માનવામાં આવે તે ધર્મમાં અસવ હાવાથી ધ્રુમિમાં પણ અસત્ત્વને પ્રસ'ગ આવવાને, માટે ધર્મ અને ધર્મીમાં કથ'ચિત્ અભેદ સબન્ધ જરૂર માનવા જોઇએ, કિચ, ધર્મી ધર્માંથી સર્વથા ભિન્ન છે એ માન્યતા ભૂલભરેલી સમજવી; કારણ કે એમ માનવા જતાં તે જ્યારે આત્મા અને જ્ઞાન એ એ આપસમાં સ થા ઘડાની માફ્ક ભિન્ન મનાય ત્યારે તા ભિન્નતા સરખી હાવાથી જ્ઞાનના ધર્મી આત્મા જ છે, ઘટ નથી એમ કેવી રીતે કહી શકશે ? તથા ભિન્નતા સવમાં ખરાખર એક સરખી હાવાથી આ ધર્મ અમુકના જ છે, અમુકના નથી. અમુક ધર્મના અમુક જ ધર્મી છે, અમુક નથી એવા વ્યવહાર પણ કદાપિ થઇ શકવાના નહિ. માટે ધમ-ધર્મીમાં સથા
1A
Jain Educationa International
For Personal and Private Use Only
૧૪૫
www.jainelibrary.org