________________
૧૪૮
તમાન.
જલપણું પ્રાપ્ત થવાનું ત્યારે જલાર્થિની અગ્નિમાં અને જેને અગ્નિને ખપ હોય તેની જલમાં પ્રવૃત્તિ થવાને પ્રસંગ આવવાને. આવી રીતે થવાથી પ્રતિનિયત વ્યવહારને લેપ ચવાને અને તેની સાથે પ્રમાણુવિરુદ્ધતાને પ્રસંગ પણ જરૂર આવવાને. આવા મોટા મોટા મેરૂ જેવા સાત દેશે આવતા હોવાથી અનેકાન્તવાદ કેઈપણ સહૃદયને માનવા લાયક નથી. અનેકાન્તવાદ ઉપરથી દેને ઉદ્વાર.
વિધિનું નિરાકરણ - પ્રથમ દૂષણ આપતાં જણાવવામાં આવ્યું કે જે વસ્તુ સતુસ્વરૂપ હોય તે અસતસ્વરૂપ હોઈ શકે જ નહિ ઈત્યાદિ કથનથી વિરોધદેષને અવકાશ જણાવવામાં આવ્યો. તે તે કેવળ ભેળા લેકેને ફસાવવા માટે જ ઘડી કાઢયો લાગે છે, કારણકે અનુભવવિષયક સર્વ-અસવમાં વધ્યાપુત્રની માફક
જ્યાં વિરોધની ગબ્ધ પણ ન હોય ત્યાં બીજાની તે વાતજ શી કરવી ? તે જ વાતને યુક્તિપૂર્વક સમજાવવામાં આવે છે–વિરોધના ત્રણ ભેદ છે––શીતેણની માફક એક બીજાની સાથે એક સ્થાનમાં ન રહેવું તે પ્રથમ વિરોધ. સર્પ અને નળીઆની માફક વધ્ય-ઘાતક નામને બીજો વિરોધ અને પરસ્પર૫રિહાર સ્થિતિ નામને ત્રીજો વિરોધ. આ ત્રણ વિરોધ પૈકી એક વિરોધ પણ અત્ર નથી તે જણાવવામાં આવે છે –
સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ સ્વરૂપથી જે સમયે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org