________________
૧૨૮
તન્વાખ્યાન.
+
અ
=
-
-
-
--
છે. જેમ સૂર્ય પિતાના સ્થાનમાં રહીને સમસ્ત વસ્તુને પ્રકાશ કરે છે, તેમ જ્ઞાન પણ આત્મામાં રહીને જ સમસ્ત પદાર્થોને પ્રકાશિત કરે છે.
પૂ–સંસાર અનાદિ અનંત છે, પદાર્થો પણ અનંત છે, તે અનંત પદાર્થોને અનુક્રમે જાણવાથી અનન્ત કાલ ગયા. પછી સર્વજ્ઞ થવાને પ્રસંગ આવવાને.
ઉ–જેમાં અનેક પદાર્થોનું પ્રતિપાદન કર્યું હોય, તેવા શાને સારી રીતે અભ્યાસ કર્યા પછી તેમાં પ્રતિપાદન કરેલા સમસ્ત પદાર્થોને જેમ પિતાને એકદમ-એક કાલમાં અનુભવ થાય છે, તેમાં કાલવિલંબની કંઈ પણ જરૂર રહેતી નથી, તેમ સર્વજ્ઞ સકલ પદાર્થોને સાક્ષાત્કાર કરાવનારા પિતાના કેવલ (સંપૂર્ણ ) જ્ઞાન દ્વારા એક સમયમાં અનન્ત પદાર્થો જાણે છે. પૂર્વાચાર્યે કહ્યું છે કે
यथा सकलशास्त्रार्थः स्वभ्यस्तः प्रतिभासते। . मनस्येकक्षणेनैव तथाऽनन्तादिवेदनम् ॥ १॥
• –ડદર્શનસમુચ્ચય પૃ. ૫૩ ભાવાર્થ ઉપર આપવામાં આવે છે.
સર્વજ્ઞ પરમાત્મા અહેમૂદેવ જ સિદ્ધ થાય છે. બ્રહા, વિષ્ણુ, મહેશ્વર, સુરત, કપિલ વિગેરે કઈ પણ અન્ય પુરુષવિશેષ સર્વપદની ચેગ્યતાવાળા જણાતા નથી, તે પછી તે સવ શ કેમ કહી શકાય ? કારણ કે-તેમનાં શાસ્ત્ર યુકિતથી બાધિત છે, તેમ તેમનાં ચરિત્રે પરથી તેમનું વર્તન પણ બાલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org