________________
ટ
તત્ત્વાખ્યાન
કારણાનુપલબ્ધિ, વિરૂદ્ધસ્વભાવાનુપલબ્ધિ, વિરૂદ્ધવ્યાપકાનુપલબ્ધિ, વિરૂદ્ધસહચરાનુપલબ્ધિ ‘નિાગપણાના વ્યાપારનાં ચિહ્ના નહિ દેખાતાં હાવાથી આ વ્યક્તિમાં રાવિશેષ હાવા જોઇએ.? આ વિધિસાધક પ્રતિષધરૂપ વિરૂદ્ધકાર્યોનુપલબ્ધિનું ઉદાહરણ સમજવુ',
- ઇષ્ટસ'ચાગ નહિ હાવાથી આ વ્યક્તિમાં કવિશેષ જોવામાં આવે છે. ' ા વિશ્ર્વકારણાનુપલબ્ધિનું ઉદાહરણ સમજવું.
એકાન્તભાવનાની ઉપલબ્ધિ નહિ થતી હાવાથી તમામ વસ્તુ એકાન્ત સ્વભાવવાળી છે.’ આ વિરૂદ્ધુ સ્વભાવાનુપલબ્ધિનુ ઉદાહરણ સમજવુ, ‘ઉષ્ણપાની પ્રાપ્તિ નહિ હાવાથી આ ઠેકાણે છાયા હાવી જોઇએ.' આ વિરૂદ્ધવ્યાપકાનુપલબ્ધિનુ ઉદાહરણ સમજવું.
આ વ્યક્તિમાં સમ્યગદર્શનની ઉપલબ્ધિ નહિ હાવાથી મિથ્યાજ્ઞાન છે.' આ વિરૂદ્ધસહુચરાનુપલબ્ધિનુ ઉદાહરણ સમજવું.
પ્રતિષેધને જણાવવાવાળી અવિરૂદ્ધાનુપલબ્ધિના છ સેદ્દો છે. સ્વભાવાનુપલબ્ધિ, વ્યાપકાનુપલબ્ધિ, કાર્યાંનુપલબ્ધિ કારણાનુપલબ્ધિ, પૂર્વ ચાનુપલબ્ધિ, ઉત્તરચરાનુપલબ્ધિ અને સહચરાનુપલબ્ધિ, ‘જ્ઞાનકારણ ચક્ષુ વિગેરે સામગ્રી હોવા છતાં પણ તેનું દર્શન થતું નહિ હાવાથી આ ઠેકાણે ઘડા ન હોવા જોઈએ.' આ સ્વભાવાનુપલબ્ધિ-હેતુનુ* ઉદાહરણ સમજવુ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org