________________
જૈનદર્શન.
ભ્રમિત ચિત્તવાળાની માક દરેકમાં સશયશીલ હાવાશ્રી બેચરને કાઇ પણ તત્ત્વમાં નિશ્ચય નથી આ નિષેધસાધક નિધિરૂપ વ્યાપ્યહેતુનું ઉદાહરણ સમજવુ.
6
‘મુખના વિકાર, હોઠનું ક‘પવુ વિગેરે અવ્યભિચારી ક્રોધનાં ચિહ્ન ઉપલબ્ધ થતાં હાવાથી આ વ્યક્તિને કાઇ પણ રીતે ફ્રાયની ઉપશાન્તિ થતી જ નથી.' આ નિષેધસાધક વિધિપ કાર્ય હેતુનુ ઉદાહરણ જાણવું. · રાગ, દ્વેષ, કાલુષ્યભાવ વિગેરે દૂષણેા બિલકુલ નથી અને અધ્યાત્મજ્ઞાનથી સ’પન્ન હોવાથી આ મહિષ'ની અદર અસત્ય વચનને અવકાશ હાઇ શકે જ નહિ, ’ આ ઠેકાણે અસત્યનુ નિમિત્ત રાગ, દ્વેષ, કાલુષ્યભાવ, અજ્ઞાન વિગેરે છે. તે જ્યારે મુનિમાં છે જ નહિ ત્યારે અસત્ય વચન પણ કયાંથી હોઇ શકે ? આ નિષેધસાધક વિધિરૂપ કારણહેતુનુ ઉદાહરણ સમજવુ....
RE
·
રાહિણીના ઉદય થયેલા હેાવાથી એ ઘડી થયા બાદ પુષ્પતારાના ઉદય થશે નહિ.' આ નિષેધસાધક વિધિરૂપ પૂ'ચરહેતુનુ' ઉદાહરણ સમજવું. પૂલ્ગુનીના ઉડ્ડય થવાથી મુહતની પહેલાં મૃગશિરના ઉય થયા ન હતા.’ આ નિષેધસાધક વિધિરૂપ ઉત્તરચરનું ઉદાહરણ સમજવુ’. ‘સમ્યગગ્દર્શનના ઉદય હોવાથી આ મહાત્માની પાસે મિથ્યાજ્ઞાન ડાઈ શકે જ નહિ, આ નિષેધસાધક વિધિરૂપ સહચર હેતુન ઉદાહરણ સમજવું. હવે વિધિસાધક પ્રતિષધરૂપ સાધનના પાંચ ભેદે જણાવવામાં આવે છે. વિરૂદ્ધ કાર્યોનુપલબ્ધિ, વિરૂદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org