SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. ભ્રમિત ચિત્તવાળાની માક દરેકમાં સશયશીલ હાવાશ્રી બેચરને કાઇ પણ તત્ત્વમાં નિશ્ચય નથી આ નિષેધસાધક નિધિરૂપ વ્યાપ્યહેતુનું ઉદાહરણ સમજવુ. 6 ‘મુખના વિકાર, હોઠનું ક‘પવુ વિગેરે અવ્યભિચારી ક્રોધનાં ચિહ્ન ઉપલબ્ધ થતાં હાવાથી આ વ્યક્તિને કાઇ પણ રીતે ફ્રાયની ઉપશાન્તિ થતી જ નથી.' આ નિષેધસાધક વિધિપ કાર્ય હેતુનુ ઉદાહરણ જાણવું. · રાગ, દ્વેષ, કાલુષ્યભાવ વિગેરે દૂષણેા બિલકુલ નથી અને અધ્યાત્મજ્ઞાનથી સ’પન્ન હોવાથી આ મહિષ'ની અદર અસત્ય વચનને અવકાશ હાઇ શકે જ નહિ, ’ આ ઠેકાણે અસત્યનુ નિમિત્ત રાગ, દ્વેષ, કાલુષ્યભાવ, અજ્ઞાન વિગેરે છે. તે જ્યારે મુનિમાં છે જ નહિ ત્યારે અસત્ય વચન પણ કયાંથી હોઇ શકે ? આ નિષેધસાધક વિધિરૂપ કારણહેતુનુ ઉદાહરણ સમજવુ.... RE · રાહિણીના ઉદય થયેલા હેાવાથી એ ઘડી થયા બાદ પુષ્પતારાના ઉદય થશે નહિ.' આ નિષેધસાધક વિધિરૂપ પૂ'ચરહેતુનુ' ઉદાહરણ સમજવું. પૂલ્ગુનીના ઉડ્ડય થવાથી મુહતની પહેલાં મૃગશિરના ઉય થયા ન હતા.’ આ નિષેધસાધક વિધિરૂપ ઉત્તરચરનું ઉદાહરણ સમજવુ’. ‘સમ્યગગ્દર્શનના ઉદય હોવાથી આ મહાત્માની પાસે મિથ્યાજ્ઞાન ડાઈ શકે જ નહિ, આ નિષેધસાધક વિધિરૂપ સહચર હેતુન ઉદાહરણ સમજવું. હવે વિધિસાધક પ્રતિષધરૂપ સાધનના પાંચ ભેદે જણાવવામાં આવે છે. વિરૂદ્ધ કાર્યોનુપલબ્ધિ, વિરૂદ્ધ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy