________________
૪૧૮
તન્યાખ્યાન.
-
-
વિગેરે તથા અંગનાને સમાગમ, તથા ગાલ, વાત વિગેરે કઈ પણ ગોપભેગની સામગ્રી જ્યાં બીલકુલ છે જ નહિ, ત્યાં સુખ હોય જ ક્યાંથી? અને તે સિવાય મેક્ષ માટે પ્રયત્ન કેણ કરે?
ઉ૦ મિષ્ટાન્ન વિગેરે ભેગે પગની સામગ્રી મળવાથી શું ફળ થાય છે ? તે લગાર સમજાવવા લાયક છે. જે કદાચ એમ કહેશે કે તેથી ક્ષુધા વિગેરેની નિવૃત્તિ થાય છે. તે પછી તેમાં પણ શંકા જરૂર થવાની, કે સુધાનિવૃત્તિ થવાથી પણ શું ફાયદો થાય છે? એ વાતને જાણવાની જિજ્ઞાસા તે જરૂર રહેવાની. કદાચ તેના ઉત્તરમાં એમ જણાવવામાં આવે કે સુધાની પીડા નષ્ટ થવાથી ખૂબ સ્વારિત્ર્ય પેદા થાય છે. ત્યારે આપ જ બતાવે, કે જ્યારે તે વ્યક્તિને અસ્વારથ્ય થવાનાં કારણરૂપ કર્મોને સર્વથા અભાવ થવાથી સર્વદા જેમાં અબાધા છે, તે પછી તેને અન્ય વિગેરે ભેગોપભેગની સામગ્રી શા કામમાં આવવાની ? - કિંચ દવા પણ રોગી મનુષ્યને આપવામાં આવે છે, પરંતુ નિરોગીને તે કોઈ પણ આપતું નથી. તેમ વેદની કર્મરૂપ સુધાવેદનાના ઉદયથી પેદા થતી અને આંતરડામાં દાહ કરનારી સુધા જેને હેય, તેને જ અન્ન, પાન વિગેરે ભોગપભેગની સામગ્રી કામમાં આવી શકે છે. પરંતુ જ્યાં કર્મને જ સર્વથા અભાવ હોય, ત્યાં સુધી વિગેરેની વેદના એ તો હેય જ કયાંથી? તે સિવાય ભૂખ, પિપાસા વિગેરે હોય જ ક્યાંથી? અને જ્યારે તેમાંનું કંઈ પણ નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org