SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ + ત્રણ વરસ પહેલાં મહાર પાડયા હતા. ઉત્તરાર્ધમાં વિલ બ ચવામાં ગ્રંથ ગોરવ, પ્રેસ અને વિહારનું ભ્રમણ એ કારણેા ગણી શકાય. તેમ છતાં જે સ્થિતિમાં આ ગ્રંથ અત્યારે પણ વાચકાની સમક્ષ ઉપસ્થિત કરી શકાય છે, તે સાહિત્યસેવક ૫. લાલચંદ્ર ભગવાન્દાસ ગાંધીની સતત પરિશ્રમભરી પ્રુફ્સ`શાધનાદિ સહાયતાને આભારી છે; એમ મ્હા કહેવું જોઇએ. આ ગ્રંથમાં જે કઇ ત્રુટીએ માલૂમ પડે તે સજ્જના સુહૃદ્યભાવથી જણાવવા કૃપા કરશે; તે દ્વિતીય આવૃત્તિમાં તે ઉપર જરૂર ધ્યાન આપવામાં આવશે. ‘જે જે મહાનુભાવેએ આ ગ્રન્થ પ્રકાશિત કરવામાં સહાયતા કરેલી છે, તે મહાનુભાવેશ ભવાન્તરમાં પણ ઉત્તમ જ્ઞાનના ભાગી બની સદ્ગતિને પ્રાપ્ત કરી શાસનદેવ પ્રત્યે એવી પ્રાર્થના કરતા આ વકતવ્યને અહિ' સમાપ્ત કરૂ છું, -મ'ગદ્યવિજય, વીર સ’. ૨૪૫૩, ધર્મ સં.૩ ભાશીષ વિદ ૩ Jain Educationa International 3} For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy