________________
૪૦
+
ત્રણ વરસ પહેલાં મહાર પાડયા હતા. ઉત્તરાર્ધમાં વિલ બ ચવામાં ગ્રંથ ગોરવ, પ્રેસ અને વિહારનું ભ્રમણ એ કારણેા ગણી શકાય. તેમ છતાં જે સ્થિતિમાં આ ગ્રંથ અત્યારે પણ વાચકાની સમક્ષ ઉપસ્થિત કરી શકાય છે, તે સાહિત્યસેવક ૫. લાલચંદ્ર ભગવાન્દાસ ગાંધીની સતત પરિશ્રમભરી પ્રુફ્સ`શાધનાદિ સહાયતાને આભારી છે; એમ મ્હા કહેવું જોઇએ.
આ ગ્રંથમાં જે કઇ ત્રુટીએ માલૂમ પડે તે સજ્જના સુહૃદ્યભાવથી જણાવવા કૃપા કરશે; તે દ્વિતીય આવૃત્તિમાં તે ઉપર જરૂર ધ્યાન આપવામાં આવશે.
‘જે જે મહાનુભાવેએ આ ગ્રન્થ પ્રકાશિત કરવામાં સહાયતા કરેલી છે, તે મહાનુભાવેશ ભવાન્તરમાં પણ ઉત્તમ જ્ઞાનના ભાગી બની સદ્ગતિને પ્રાપ્ત કરી શાસનદેવ પ્રત્યે એવી પ્રાર્થના કરતા આ વકતવ્યને અહિ' સમાપ્ત કરૂ છું,
-મ'ગદ્યવિજય,
વીર સ’. ૨૪૫૩, ધર્મ સં.૩ ભાશીષ વિદ ૩
Jain Educationa International
3}
For Personal and Private Use Only
www.jainelibrary.org