________________
ટ
જૈનાચાય શ્રીવિજયધમસૂરિના સમાગમમાં હું માવત ગયે, ત્યારથી તેઓએ મારા ઉપર ધાર્મિક સંસ્કારની છાપ એવી તે ઉડી રીતે બેસાડી કે તે કદાપિ જઇ શકે નહિ, તેમજ અભ્યાસ પણ તેમની છાયા નીચે ૧૯૫ પરિશ્રમથી સારી રીતે કરી શકાયે, તે અભ્યાસના ફળરૂપ આ અને બીજ કેટલાક બ્રુક્ષ જુદા વિષયના પ્રત્યે ગણી શકાય.
આ પુસ્તકના પૂર્વ ભાગ તે ગુરુદેવની વિદ્યમાન દશામાં જ બહાર પડી ચૂકયા હતે, પરન્તુ ઉત્તરાધ માટે તેમ ખની શકયુ' નહિ તે એક કમભાગ્યની નિશાની ગણાય. પૂજ્યપાદ ગુરુદેવના અભાવમાં ગુરુદેવની ગાદીએ બિરાજતા સાહિત્યના પ્રખર વિદ્વાન્ ઇતિહ્રાસતત્ત્વમહેાધિ વિઠલ ભ"ધુ જૈનાચાય પૂજ્યપાદ વિજચેન્દ્રજી સુરીશ્વરજી મહારાજ પણ તેવીજ કૃપાદૃષ્ટિ વરસાવતા આવ્યા છે કે જેવી રીતે ગુરુદેવ વરસાવતા હતા એટલા માટે આ સ્થળે તેમના પણ ઉપકાર જો હું ન માનુ તા ખરેખર કૃતઘ્ન કહેવાઉં. તેમજ બીજા પશુ માશ લઘુ ગુરુભાઈએ, જે વયથી અને દીક્ષાપર્યાંયથી લઘુ છતાં ઘણા ગુણાથી ઘણે અંશે તેા વડીલ છે, તેઓના ઉપકાર માનવા સ્થાને તે નહિજ ગણાય; કારણ કે દરેક કાર્ય માં તેઓ મને પ્રત્સાહન આપતા રહ્યા છે.
આ ગ્રન્થ લખી યશેાવિજય ગ્રન્થમાળાને આપવામાં આવ્યેા હતેા.તેના સ‘ચાલકાએ પણ વડાદરે લુહાણા મિત્ર પ્રિન્ટી’ગ પ્રેસમાં શ્રીયુત વિઠ્ઠલભાઈ આશારામ દ્વારા પૂર્વાધ તા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org