SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ તવાખ્યાન, - કરવાને? માટે સ્વભાવને છોડીને બીજા કોઈને પણ કારણ તરીકે માનવાની જરૂર છે જ નહિ. આ વાતને નીચેને લેક પણ ટેકે આપે છેका कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं विचित्रभावं मृग-पक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं न कामचारोऽस्ति कुतः प्रयत्नः॥१॥ –શાષવાર્તાપુર . ૮૩ बदः कण्टकस्तीक्ष्णः ऋजुरेकश्च कुश्चितः। फलं च वर्तुलं तस्या वद केन विनिर्मितम् ।।१। – નારપુરા. 9. ૬ ભાવાર્થ-કાંટામાં તીક્ષણપણું, મૃગ-પક્ષિયમાં વિચિત્ર પ્રકારના રંગપણું, બારીના કાંટામાં તીણ જુપણું વિગેરે તથા ફળ ગોળાકાર વિગેરે પરિણામે કહે કોણે બનાવ્યા છે? કોઈએ નહિ, કિ, સ્વભાવથી જ એમ થયા કરે છે, એમ જરૂર માનવું. માટે સ્વભાવ જ દરેક કાર્યોમાં કારણરૂપ છે, બીજું કોઈપણ નહિ. નિયતિવાદિને અભિપ્રાય. સજાતીય તથા વિજાતીયપણાને દૂર કરી સ્વભાવાનુગતરૂપ દ્વારા જ તમામ પદાર્થો ઉત્પન્ન થાય છે, માટે તમામ હાથે નિયતિપણાને ધારણ કરનાર પદાર્થવિશેષથી ઉત્પન્ન અય છે. લોકમાં પણ તેવી જ રીતે જોવામાં આવે છે. જે તીક્ષણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy