________________
મીમાંસકદશ ન.
૧૦૭
તેમાં જો પદ અને વાકય એ બન્ને અપારુષય છે, એ એ પક્ષાને જો સ્વીકાર કરવામાં આવે, તે તે વાત અનુમાનથી ભાષિત છે. જેવી રીતે મહાભારતનાં પદ્મામાં અને વાયામાં પદ્મપણું અને વાક્યપણું હાવાથી તે પુરુષે બનાવેલાં છે. એમ બાલકથી લઈ વૃદ્ધ પર્યંત સવ લોકો જાણે છે; તેવી રીતે વેદનાં પદોમાં અને વાચેમાં પણ પદણુ અને વાક્યપણું હાવાથી તેના પણ કર્તા કોઇ પુરુષ અવશ્ય માનવે જોઇએ. જો વેદના કર્તા પુરુષ અનુભવથી સિદ્ધ થાય, તે તે મપૌરુષેય છે એમ કેવી રીતે કહી શકાય ? માટે પ્રથમના અને પક્ષા આપનાથી સ્વીકારી શકાય તેમ નથી.
વર્ણી પોરુષેય છે. એવા ત્રીજો પક્ષ જો માનવામાં આવે, તે તે પણ યુક્ત ગણાશે નહિ. કારણ કે- અકાર વિગેરે વર્ણો તાલુ, આઠ, કઠ, દાંત, મૂર્ધા, અામૂલ વગેરે આઠ સ્થાનકા ઉત્પન્ન થાય છે. એ સુજ્ઞ નેને સુવિદિત જ છે, તે પછી આપ જ કહો કે- ત્રણ અપૌરુષેય છે ' એ પક્ષ કેમ માની શકાય ?
પૂ—તાલુ વિગેરે સ્થાનેા તેા અકાર વિગેરે વર્ણોના માત્ર પ્રકાશક છે, પરંતુ વણૅ તેથી ઉત્પન્ન થાય છે, એમ તે અમે માનતા જ નથી; ત્યારે અસ્તુને અપૌરુષેય વેદ માનવામાં અડચણ શી છે ?
ઉ~~ભાપ શ્રીમાન્નુ′ આ કથન પણ યુક્તિવિકલતાના જ પરિચય આપે છે. કારણ કે પુરુષના પ્રયત્ન સિવાય પણ જણો પેદા થતા હોય, તે મૃતાવસ્થામાં પણ તેવાં સ્થાને તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org