________________
. ૧૦૬
તવાખ્યાન.
પીગમન કરો, લાભ કરો, ક્રોધ કરી, માન કરો, માયા કરી, પાપ કરી, અધર્મનુ સેવન કરી, માતા, ભગિની, પુત્રી વિગેરે અગમ્યમાં ગમન કરી, મક્રિસપાન કરા, માંસ ખા વિગેરે પ્રવતક વાકયે પણ આપના મત પ્રમાણે ધમ રૂપે કેમ ન હેાઈ શકે ? એવી શી શાણા છે કે અગ્નિોમીય પશુમા હમેત, અનૈન ચટ્ટયમ અર્થાત જેના દેવતા અગ્નિસામ હાય, તે માટે તે પશુના હામ કરશે, અજ(કરા)થી યજ્ઞ કરવા; આવા પ્રકારનાં પ્રવત`ક વિધિવાને ધર્મરૂપે માનવાં અને પૂર્વોક્ત વાકયાને ધમ રૂપે ન માનવાં ? આમ અનેક પ્રકારની આપત્તિયા આવવાથી નાકનાને કાઇ પણ રીતે ધર્મ માની શકાય તેમ નથી. તેના નિરાકરણમાં બીજી પણ ઘણી યુક્તિયે છે, પરંતુ વિસ્તારના ભયથી વિરમવામાં આવે છે.
અપેાષય વેદ—મીમાંસા.
જે આગમના પ્રણેતા પુરુષ પ્રમાણ તથા યુક્તિઓ દ્વારા સિદ્ધ થતા હાય, તે આગમ અપારુષય છે. અર્થાત્ એને પ્રતિપાદક કોઈ પણ પુરુષ નથી એમ ખેલાય જ કેવી રીતે ? અપૌરુષેય વેદ માનવામાં ત્રણ પ્રશ્નનાને અવકાશ મળે છે.* આપ પદને અપૌરુષેય માના છે ? અથવા વાયને અપારુષેય
માને છે કે વર્ણોને પૌરુષેય માના છે ? કારણ કે-વીના સમુદાયવિશેષ, તે પણ કહેવાય છે, પટ્ટાને સમુદાયવિશેષ, તે વાક્ય કહેવાય છે અને વેદ વાકયેાના સમૂહરૂપ છે, તે સિવાય તે કંઇ પણ નથી જ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org