________________
મીમાંસકદર્શન.
૧૦૫
આ દોષથી બચવા માટે “અપ્રવર્તકસ્વરૂપ નોદના છે.” એમ જે કહેવામાં આવે, તે તેમાં પણ જ્યારે પ્રવૃત્તિ થઈ શકવાની નહિ, ત્યારે પ્રવૃત્તિ સિવાય વાયાર્થપણું હેય જ કયાંથી? કિંચ નેદના ફળસહિત છે કે ફળરહિત છે? તેમાંથી બીજો પક્ષ સ્વીકાર તે અયુક્ત છે, કારણ કે-કાગડાના દાંતની પરીક્ષાની જેમ કંઈ પણ ફળ આપનારી–નિષ્ફળ એવી આપની નેદનામાં પ્રવૃત્તિ જ કેને થવાની? અથાત કેઈની પણ નહિ. કેમકે–પ્રયજન વિના તે મન્દની પણ પ્રવૃત્તિ જેવામાં આવતી નથી, તે બુદ્ધિમાનની તે કેમ થાય? - હવે “ફળસહિત નેદના છે એ પ્રથમ પક્ષ જે માનવામાં આવે, તે તે પણ આપને દેપથી મુક્ત કદાપિ કરી શકશે નહિ. કારણ કે-નેદના સિવાય પણ કેટલાંક વાથી પ્રવૃત્તિ તે જરૂર જોવામાં આવે છે, અને તેથી ફળ પણ લેકે મેળવી શકે છે, ત્યારે “નેદના જ ફળવાળી છે” એમ આપનાથી કેમ કહી શકાય? આ તમામ કથનથી એ સિદ્ધ થયું કે આપને નેદનારૂપ ધર્મ વધ્યાપુત્રની જેમ કોઈ પણ રીતે સિદ્ધ થતું નથી કે થવાને પણ નથી. એથી કઈ પણ બુદ્ધિશાલી તેને માની શકે નહિ,
કિચ, પ્રવર્તક વિધિવાયરૂપ નેદનાને જ ધર્મરૂપે માનવામાં આવે, તે હિંa 7, સરહ્યું જૂતુ, વૌર્ય कुर्यात् , परदारागमनं कुर्यात् , लोभं कुरु, क्रोधं विधेहि, पापं कुरु, अधर्म विधेहि, अगम्यगमनं कुर्यात, मधं पिब, માંસ સાવજ. ભાવાર્થ-હિંસા કરે, જા હું બેલે, ચેપી કરે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org