________________
૧૦૪
તત્ત્વાખ્યાન.
વાદમાં, નિરાત્મવાદમાં તથા વિજ્ઞાનવાદમાં નાદના પ્રવૃત્તિ કરાવે છે; તેવી રીતે આપ લોકોને પણ તેમાં જ પ્રવૃત્તિ કેમ ન કરાવી શકે ? કારણ કે—એક વાર ઉચ્ચારણ કરેલા શબ્દ એક જ અર્થના એધ કરાવી શકે, કિન્તુ અન્યને નહિ; એ જ કારણથી આપનાથી પ્રવત કવભાવ નાદના માની શકાય તેમ નથી.
પૂ~~મૌદ્ધ લેાકેાથી તે વિપરીતપણાને લઇને પ્રવત'કરૂપ નાદના માની શકાય તેમ છે જ નહિ; અને અમારે તે તેવા પ્રકારનું ક’ઇ પણ નથી.
ઉ-ઉપર્યુક્ત મચાવરૂપ કરેલ કથન પશુ ઠીક નથી. કારણ કે-આપને પણ વિપરીતપણાને લઈને પ્રત કરૂપ નાદના માનવામાં ઘણી અડચણા આવવાની. કારણુ કે-જેને એકમાં (વપરીતપણું, તેને બીજામાં ન હોય તેમાં શી ખાતરી
પૂ~~ૌદ્ધ લેાકા સ્વભાવથી જ વિપરીત વનારા ડાવાથી તેઓના મત તા પ્રમાણથી વિરુદ્ધ છે, માટે આદરણીય નથી.
ઉદ~~આવા પ્રકારના ઉપાલંભ આપને પછુ કેમ ન આપી શકાય ? કારણ કે—આપ પણ વિપરીત વર્તનાર છે. આપના મત યા પક્ષ પણ યાગ દ્વારા અનેક જીવાના ઘાત કરાવવામાં નિમિત્ત હાવાથી નિર્દય, ક્રૂર, હિંસાત્મક વિગેરે વિશેષણેાવાળા કેમ ન કહેવાય ? અને તેથી જ એ પ્રમાણુઆધિત છે, એ પણ ખાસ લક્ષ્ય બહાર નહિ હાય. અન્યનાં છિદ્ર જોવા કરતાં પેાતાનાં જોવા ઘણાં સારાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org