________________
ર૧
ચમ્પ, કેશ, વ્યાકરણ, કાવ્ય, ન્યાય, ઉપદેશમય કથાઓમાં પણ ફાળો આપી સિદ્ધ કરી બતાવી છે. અત્યારે અર્ધમાગધી. પ્રાકૃત ભાષા (અપભ્રંશ ભાષા પણ) અસ્તિત્વ ધરાવે છે, તેનું કારણ શું છે? તેનું કારણ એ જ કે જેને એ જ પ્રાકૃત સાહિત્યરૂપી વૃક્ષને પાળીપોષીને મેટું કર્યું છે-ઉછેર્યું છે. જનેએ સંસ્કૃત સાહિત્યમાં કેટલે ફાળો આપે છે તેને સારૂ તે જર્મન પ્રોફેસર ડે. હર્ટલ પિતાના લેખમાં શું જણાવે છે તેનું દિગદર્શન કરાવવું જ બસ છે. ત્યાં કહ્યું છે કે
જૈનના મહાન સંસ્કૃત સાહિત્યને અલગ પાડવામાં આવે, તે સંસકૃત કવિતાની શી દશા થાય?” વળી વિશેષતઃ જૈનેનું કથાસાહિત્ય જૈનેતર કથાસાહિત્યથી કેટલે અંશે ચડીતું છે તે નકકી કરવાનું કામ તે હું સહૃદય વિચારકેને સંપું છું. હા, એટલું તે હું જરૂર કહીશ કે જૈન કથાસાહિત્ય નીતિના સિદ્ધાંતોથી જેવું ભરપૂર છે તેવું અન્ય સાહિત્ય મારા જેવામાં આવ્યું નથી. હિંદુઓમાં જેમ મનુસ્મૃતિ કાયદા-કાનુનેને ગ્રંથ છે, તેમ જૈનેમાં ભદ્રબાહુસંહિતા (૪૬ મે અધ્યાય “ધી જૈન લ” બુકમાં પ્રકાશિત), ઇનંદિની જિનસંહિતાહેમચન્દ્રાચાર્ય કૃત અહંન્નીતિ વિગેરે છે. આ અહંન્નીતિમાં ફક્ત નીતિના જ પુત્રને હકદાર કહ્યા છે કે જે વાત મનુસ્મૃતિમાં જોવામાં આવતી નથી. ત્યાં તે નીતિવાનું ને અનીતિવાન બધા પુત્રને હકદાર કહ્યા છે. અહંન્નીતિ પ્રમાણે ચાર જાતના પુત્ર હકદાર છે, જયારે મનુસ્મૃતિ પ્રમાણે બાર જાતના પુત્ર છે. વળી ન્યાયથી ધન ઉપાર્જન કરવું અને તેમાંથી બને તે રૂપિયે આઠ આના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org