________________
જૈનદર્શન.
૨.૫
દારિક શરીર સ્થલ પુગેલેથી સાત ધાતુવાળું બને છે. તે સિવાય બીજા શરીર ઉત્તરોત્તર સૂમવર્ગીંથી બને છે, અને તે તમામ સાત ધાતુથી રહિત છે. તથા મૂલોત્તર કારણે માં અશુચિપણું, પરિણામમાં અશુચિપણું, અશુચિ વહેવાપણું વિગેરે કાર્યો પણ દારિક શરીરમાં સંવે છે, બીજામાં તે બિલકુલ નહિ.
દારિક શરીરમાં વિદ્યાચારણ વિગેરેની અપેક્ષાએ નન્દીકવર દ્વીપ સુધી જવાની શક્તિ છે. વેકિયમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી જવાની શકિત છે, આહારક શરીરમાં મહાવિદેહ સુધી જવાની શક્તિ છે, અને તેજસ-કમણમાં આખા લેક સુધી જવાની શકિત છે. માટે કારણ અને વિષયની ભિન્નતાઓથી તેમાં ભિન્નતા સમજવી.
દારિકન સ્વામિ તિર્યંચ અને મનુષ્ય સિવાય બીજા કોઈ નથી. વક્રિયનું સ્વામિપણું ઉત્તરની અપેક્ષાએ ચારે ગતિમાં સંભવી શકે છે અને મૂળની અપેક્ષ એ દેવતા અને નારકીના જીમાં જ છે. આ ડારકના સ્વામી ચિદ પૂર્વધારી મહાગીશ્વર જ છે અને તૈજસ-કામણના સ્વામી તે આખા જગના તમામ જીવે છે. સ્વામિને લઈને આ ભિન્નતા સમજવી. - દારિકનું પ્રજન-ધર્મ-અધર્મ, સુખ-દુઃખ, મેક્ષાનુષ્ઠાન વેગનું આલંબન વિગેરે અનેક છે. વૈક્રિયાનું પ્રજનશૂલપણું, સૂદ્દમપણું, માચરપણું, ભૂમિચરપણું, દશ્યપણું, અદશ્યપણું, ધર્મ, અધમ, સુખ-દુઃખ વિગેરે સમજવું;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org