________________
૨૩૪
તત્ત્વાખ્યાન.
મૂકવાની ખાતર તેજસ નામની વણાથી આ શરીર બનાવવામાં આવે છે. સારાંશ-તપસ્યાવિશેષદ્વારા તેજસ શરીરમાં મીજાને ભસ્મીભૂત કરવાની તથા ખીજાએ બીજાને માળવા માટે શાપદ્વારા અજમાવેલ શક્તિને શાન્ત કરવાની વિગેરે પ્રકારની શકિયેાને મેળવી ઋષિએ પેાતાના શાપ, અનુગ્રહ વિગેરે કાને સંકુલ કરે છે. તે શરીર તૈજસવગણાના પુદ્ગલેાથી બને છે, બીજાએ કરતાં સૂક્ષ્મ છે. તેને પણ પ્રતિઘાત કોઈ ઠેકાણે થતા નથી અને અનાદિ છે. તથા તમામ સ`સારી જને આ સૂક્ષ્મ શરીર તા ડ્રાય છે. એને અભાવ સ'સારી જીવામાં તે બિલકુલ નથી.
કામણુ શરીરનું સ્વરૂપ.
કાણુ વ ાથી જે બનેલ હાય, તે શરીર કાણુ કહેવાય. આ શરીર પણ તમામ સ`સારી જીવાને હાય છે. અનુ બીજુ નામ સૂક્ષ્મ શરીર સમજવું, આ શરીર પરલોકમાં સાથે જાય છે. તે દ્વારા સુખ, દુઃખ વિગેરેના સાક્ષાત ઉપભાગ કંઇ પણ થઇ શકતા ન હોવાથી તે નિરૂપભાગ કહેવાય છે. કાઁના સમૂહનું નામ કામણુ છે. અથવા કર્મના વિકારનુ નામ કાણુ સમજવુ,
ન
હવે આ પાંચ શરીરમાં રહેલી આપસની ભિન્નત. બતાવવામાં આવે છે. કારણથી, વિષયથી, સ્વામિથી, પ્રયેાજનથી, પ્રમાણુથી, પ્રદેશથી, અવગાહનાથી અને સ્થિતિથી આટલાં કરણેથી આ શરી૨ામાં આપસમાં ભિન્નતા સમજવી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org