________________
૧૦
તેમાં પણ વળી પુરુષને જ (નહિ કે રીઓને) ધર્મશાસ્ત્ર ભણવાને અધિકાર છે, અર્થાત્ શકેને અને સ્ત્રીઓને એ અધિકાર નથી, એમ વેદ કહે છે. (જુઓ વેદની ઋતિ“ સ્ત્ર-શુદો જાણીને ”). આ ઉપરથી સહજ વિચારી શકાય છે કે જેઓને અભ્યાસ કરવા જેટલે પણ અધિકાર આપવામાં આવ્યું નથી, તેઓને મુકિતના અધિકારી તે કહી જ કેમ શકાય?
જૈન ધર્મમાં તેમ નથી. કઈ પણ વ્યક્તિ ગમે તે જાતિની હે કે ગમે તે લિંગની છે, પણ તેને ધર્મને અધિકાર તે અન્યના જેટલું જ છે. એમાં જરાએ ન્યૂનતા નથી, એમ જૈન શાસ્ત્ર ઉદ્દઘેષણ કરે છે. મનુષ્યની વાત તે દૂર રહી, પરંતુ પશુ, પંખીઓ-જનાવરને સારૂ પણ તે ધર્મનું કાર સર્વદા ઊઘાડું જ છે. એ વાત તીર્થકરની દેશના રૂપ અમૃતનું પાન કરવા દેવ, મનુષ્ય અને તિર્યંચે સમવસરણમાં આવે છે એ ઉપરથી સિદ્ધ થાય છે. ધર્મ હાઈ કરીને પણ જે ધર્મ સર્વ કોઈને ધર્માધિકાર આપી ન શકે, તે ધર્મને તેવી ઉદારવૃત્તિ વાતે ધન્યવાદ ઘટે છે ! ! ! ધર્મ કંઈ કેઈને વેચાણ લીધે નથી કે અમુક વ્યકિત જ તેને લાભ લઈ શકે. કહ્યું પણ છે કે–“ વઘુસદા ધ ” અર્થાત વસ્તુને સ્વભાવ તે ધર્મ. જે વ્યક્તિ ધર્મનાં સાધને પ્રાપ્ત કરી તે પ્રમાણે વર્તન કરે, તે વ્યક્તિને તે ધર્મને પ્રાપ્ત કરવાને સર્વથા જન્મ-સિદ્ધ હક છે, એ વાત કેઈને પણ અસંમત હોય એમ બને ખરું કે ? ધર્મ સંપાદન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org