________________
મીમાંસકદર્શન.
Sલ છે.
જશે, તે તે પણ ઠીક નથી, કારણ કે ઉભયસ્વભાવથી તદ્દન જૂદાને આ ઠેકાણે ત્રીજા પક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
જ્યારે પ્રમાણ-પ્રમેયરૂપ ઉભયપક્ષનો ત્યાગ કરવામાં આવ્યું, ત્યારે તે પારમાર્થિક સંવેદન જ કેવલ બાકી રહ્યું અને તે તે કેઈપણ કાલે હેય ન હોવાથી વેદાન્તિકને તે તે ઇષ્ટ છે, પરંતુ આપ જેવા તિવાદીને તે ઈષ્ટ કેવી રીતે થઈ શકે? એ પણ વિચારણીય છે.
હવે જે શબ્દવ્યાપારરૂપ નેદનાને માનવામાં આવે, તે તે ભટ્ટના મતના અનુયાયીઓને ઈષ્ટ છે, પરંતુ પ્રભાકર વિગેરેના અનુયાયિ લેકે તેને કેવી રીતે માની શકે? તેથી તે પણ અસ્વીકાર્ય ગણાશે. ' : ' તેના બચાવની ખાતર નેદનાને જે પુરુષવ્યાપારરૂપ માનવામાં આવે, તે તે પણ અનિષ્ટ જ માલૂમ પડશે, કારણ કે જ્યારે આપ વેદને પુરુષપ્રણીત માનતા જ નથી, ત્યારે પુરુષવ્યાપારરૂપ નેદના કેવી રીતે હેઈ શકે ? તે પણ ખ્યાલ બહાર નહિ હોય.
પૂર્વના દેના નિરાકરણ માટે શબ્દવ્યાપાર અને પુરુષવ્યાપાર એ બને રૂપ ઉભયપક્ષ માનવા જશે, તે તે પણ યુક્તિવિરુદ્ધ જ ગણશે; કારણ કે તેમાં પણ અનુક્રમે માને છે કે યુગપત? એ બે પ્રશ્નને અવકાશ રહે છે. ' છે કે તેમાંથી પ્રથમ પક્ષ માનવામાં આવે, તે જે જે પ્રત્યેકમાં દર્શાવ્યો છે, તે અનુક્રમ પક્ષમાં પણ અવર આવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org