________________
૧૦૨
તસ્વાખ્યાન.
વાના અને યુગષતપક્ષ તે અસંભવિત હેવાથી માની શકાય તેમ નથી.
આ દેના ઉદ્ધાર માટે ઉભયથી ભિન્ન સ્વભાવવાળાને જે નેદના તરીકે માનવામાં આવે, તે તે પણ એક વિચારનું રથાન થઈ પડે તેમ છે. કેમકે તેવા પ્રકારના સ્વભાવવાળી નેદનાને આપ વિષયસ્વભાવ માનો છે , યા ફલસ્વભાવરૂપ માને છે ?, અથવા કોઈપણું સ્વભાવરૂપ નથી એમ માને છે? આ ત્રણ પ્રકને થાય છે.
તેમાંથી પ્રથમ પક્ષ માનવામાં તે “ શોમેન રત રામ:* ઈત્યાદિ વાકને જે અર્થ થાય છે, તેને યાગના વિષયરૂપ માનવામાં છે, તેમાં પણ તે વાકયના સમયમાં તે વિષય વિદ્યમાન છે કે અવિદ્યમાન ? આ પ્રશ્નને ઉપસ્થિત થાય છે.
તે વાયકાલમાં વિષય વિદ્યમાન નથી.” આ પ્રથમ પક્ષ માનવામાં આવે, તે તેના વિષયભત નેદને તે હોય જ કયાંથી? તે સહજ સમજી શકાય તેમ છે. માટે પ્રથમ પક્ષમાં વાક્યર્થ આકાશપુષ્પ જે સમજ.
કિંચ, “ વિષય પણ વાયાર્થકાલમાં વિદ્યમાન છે, એમ જો માનવામાં આવે, તે નેદના વાયાર્થરૂપ છે, એમ બની શકે જ નહિ; કારણ કે-યાગાદિપ વિષય હૈ નિષ્પન્ન છે. અને જ્યારે વિષય નિષ્પન્ન છે, ત્યારે એને નેદના કેવી રીતે ઉત્પન્ન કરી શકવાની?, જે ઉત્પન્ન થયેલ હોય, તેને ઉત્પાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org