________________
૧૦૦
તત્ત્વાખ્યાન.
તેમાં જો પ્રથમ પક્ષ માનવામાં આવે
વિધિરૂપ જ વાક્યના અર્થ થવાના. આવા અર્થ માનવાથી વેદાન્તી લેાકાને તે તે ઇષ્ટ થશે, પરન્તુ આપ લેાકેાને તે અનિષ્ટ હોવાથી આપનાથી તે માની શકાય તેમ નથી. કારણ કે પ્રભાકર વિગેરે પ્રૌઢ મીમાંસક લાકા પ્રમાણુને જ્ઞાનરૂપ જ માને છે. તે જ્ઞાન પણ આત્માના પ્રતિભાસરૂપ છે. અને તે પ્રતિભાસ પણ બ્રહ્મરૂપ હોવાથી વેદાન્તી લેકીને તે તે ઇષ્ટ થાય; પરંતુ આપ તેને સ્વીકાર કેવી રીતે કરી શકશે ? માટે પ્રથમ પક્ષ
આદરણીય નથી.
• નાદના પ્રમેયરૂપ છે ' એવા બીજો પક્ષ દોષાકાન્ત હેવાથી આપને અનિષ્ટ જ છે. કેમકે નાનાને પ્રમેયરૂપ માનતાં તેને સિદ્ધ કરવા માટે ખીજું પ્રમાણુ ખતાવવું જોઇએ. કારણ કે પ્રમાણ સિવાય પ્રમેયની સિદ્ધિ કદાપિ થઇ શકતી નથી.
પૂ॰—શ્રુતિવાક્યને અમારે ત્યાં પ્રમાણુરૂપ માનેલ હાવાથી આ ઢાષને અવકાશ છે જ નહિ.
ઉ—શ્રુતિવાક્ય પ્રમાણભૂત છે અને પ્રવર્તક વાય પ્રમેયરૂપ છે; આવી રીતે સકલના કરીને પ્રમાણુ–પ્રમેયના વ્યવહારને નિર્વાહ કરશે, તે તે પણ યુક્ત ગણાશે નહિ. કારણ કે શ્રુતિ જ જ્યારે સ્વય· જડરૂપ છે, ત્યારે ઘટની જેમ તેમાં પ્રમાણપણુ` કેવી રીતે આવી શકવાનું ? તેના વિચાર કરશે.
આ ઢાષાના ઉદ્ધાર માટે ત્રીજા પક્ષનુ અવલખન કરવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org