SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન વ્યાપ્તિ ન હોય તાપણ જેમાં વ્યાપ્તિને ગ્રહણ રવાવાળા તર્કના જેવા આભાસ થાય તે થાય તે તર્કોંભાસ સમજવા. હૃષ્ટાન્ત—મૈત્રના પુત્ર હાવાથી તે કાળે છે. એ ઠેકાણે જેટલા મૈત્રના પુત્ર છે, તે તમામ કાળા ડાય છે એવા તને તાઁભાસ સમજવા. પક્ષના આભાસ, હેતુના આભાસ, સાધ્યના આભાસ, વ્યાપ્તિના આભાસ વિગેરે આભાસથી ઉત્પન્ન થયેલ અનુમાનને અનુમાનાભાસ કહેવાય. UY પ્રત્યક્ષ, અનુમાન, આગમ, લેાક, સ્વવચન વિગેરે દ્વારા સાધ્ય ધર્મનુ જે નિરાકરણ કરવું. તે નિરાકૃતસાધ્યુંધર્મ વિશેષણુ કહેવાય. તે વાત ઉદાહરણુદ્વારા સમજાવવામાં આવે છે. પાંચ ભૂતથી વિલક્ષણુ કોઇપણુ આત્મા નામના પદાર્થ છે જ નહિ' મા પ્રત્યક્ષ નિરાકૃતસાધ્યધમ નુ ઉદાહરણ સમજવું. સર્વજ્ઞ અથવા વીતરાગ જગતમાં ક્રાઇ પણ નથી'–આ અનુમાનથી નિરાકૃતસાધ્યધર્મ નુ વિશેષણુ સમજવુ', ' જૈનાએ રાત્રિભાજન કરવુ. જોઈએ’– આ આગમનિષિદ્ધ સાધ્યધમ-વિશેષણનુ* ઉદાહરણ છે. * પ્રમાણ, પ્રમેય વિગેરેના વ્યવહાર પારમાર્થિક નથી – લાકનિષિદ્ધ સાધ્યધર્મ-વિશેષણનું ઉદાહરણ જાણવુ.... ‘ પ્રમેચૂનુ નિશ્ચાયક કોઈ પણ પ્રમાણુ છે જ નહિ ’– સ્વવચનનિષિદ્ધ સાધ્ય ધમ વિશેષણનું ઉદાહરણ માનવું. સ્યાદ્વાદીએના મતમાં • ઘટ વિગેરે સથા અનિત્ય જ છે અથવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy