________________
જનદર્શન.
અનેકાન્તિક હેતુ સાધ્યના અને તેના અભાવના સમાનાધિકરણમાં ટકી શકે છે, પરંતુ વિરૂદ્ધ હેતુમાં આ વાત સંભવિત નહિ હેવાથી વિરૂદ્ધ અને અનેકન્તિકમાં આ ભેદ સમજ. હવે હેત્વાભાસની માફક દરેક પ્રમાણુભાસ જણવવામાં આવે છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષના જે જેને આ ભાસ માલમ પડે તે પ્રત્યક્ષાભાસ કહેવાય. જેમ વિલક્ષણ પ્રકારનાં વાદળાં જેવાથી ગન્ધર્વનગરના જે આભાસ માલૂમ પડે છે, તે ગન્ધર્વનગરના વિષયમાં પ્રત્યક્ષાભાસ સમજ.
શંખમાં પીતપણને આભાસ, મૃગતૃષ્ણામાં પાણીને આભાસ, સુખમાં દુઃખને આભાસ, દુઃખમાં સુખને આભાસ વિગેરે પ્રત્યક્ષાભાસનાં ઉદાહરણે સમજવાં.
વિલંગથી અવધિજ્ઞાન જે આભાસ થાય તે પારમાર્થિક પ્રત્યક્ષાભાસ કહેવાય. યુક્તિસિદ્ધ અને આગામસિદ્ધ અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર છે, તે પણ શિવ નામના રાજર્ષિને અતીન્દ્રિય પ્રત્યક્ષથી સાતદ્વીપ-સમુદ્રનું જ પ્રત્યક્ષ થયું કે “તિર્જીકમાં સાત જ દ્વિપસમુદ્ર છે, અધિક છે જ નહિ” એવા પ્રત્યક્ષને પારમાર્થિક પ્રત્યક્ષાભાસ સમજવું.
જેનો અનુભવ બિલકુલ થય જ ન હોય તેનું જે મરણ થાય તે સ્મરણભાસ સમજે. . એક પદાથે પ્રથમ જોયા પછી તેને સરખે બીજે પદીથ કાલાન્તરે દષ્ટિગોચર થતાં કહેવું કે તે આ છે તે પ્રત્યભિજ્ઞાનાભાસ સમજ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org