________________
૨૨૬
તત્ત્વાખ્યાન.
અપર'ચ આત્માને શરીરપરિમાણ માનવામાં આત્મામાં મૂ પણું આવવાથી મૂતમાં મૂર્તીનેા પ્રવેશ જ થઇ શકવાનાં નહિ; તો પછી શરીરપરમાણુની તે વાતજ શી કરવી ? અને તેમ થવાથી તે તમામ શરીરે આત્મા સિવાય ખાલી શૂન્ય રૂપ થઇ જવાનાં.
કિચ શરીરપરિમાણુ માનવામાં જે ખાલ્યશરીરપરિમાણુવાળા હોય, તે યુવાશરીરપરિમાણવાળા પણ કેવી રીતે થવાના ? જો પેાતાના રિમાણુના ત્યાંગ કરીને ખાલ્યશરીરવાળા આત્મા યુવાન શરીરમાં પ્રવેશ કરે છે; એમ માનવામાં આવે તે શરીરની માફક તેમાં પણ અનિત્યપણુ જરૂર આવવાનું અને તેમ થવાથી પરલોકને પણ અભાવ થવાને. અને પેાતાના પરિમાણુના ત્યાગ કર્યાં સિવાય પ્રવેશ કરે છે. એમ માનવામાં તે એ વાત આકાશપુષ્પ સમાન સિદ્ધ થવાની; માટે શરીરપરિમાણવાળા આત્મા કોઈપણ રીતે સિદ્ધ થઈ શકતાં ન હાવાથી વ્યાપક માનવા તે જ સર્વોત્તમ છે.
ઉ॰ ઉપર્યુકત તમામ કથન યુક્તિવિરુદ્ધ હાવાથી કાઇ પણ બુદ્ધિશાળીના મનામન્દિરમાં પ્રવેશ કરી શકે તેમ છે જ નહિ; તે ખાસ સમજાવવામાં આવે છે
આત્માને વ્યાપક માનવામાં તે તે ગતિના ચેાગ્ય તે તે પદ્માણુ પુદ્ગલને સંબધ થયેલે હાવાથી તમામ જાતની ઐહારિક, વૈક્રિય, આહારક, શ્વાસોચ્છ્વાસ, ભાષા, તેજસ અને કામણુ વગ ણાઆની સાથે સંબધ થવાથી એક જ ભવની અ ંદર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org