________________
જૈનદર્શન.
કર્મ બન્યના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને કાયિક, વાચિક અને માનસિક વ્યાપારરૂપ ચેગ; આ તમામનું આસ્રવ નામ છે. ઉપર્યું કત તમામ પદાર્થો કર્મના આવવાના કા૨ણુરૂપ હાવાથી તેને આસવરૂપે ગણાવવામાં આવેલ છે, સાાંશ-શુભાશુભ કર્મ અન્ધનના હેતુ હાવાથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાયુકત કાયિકાદિ ચેગના વ્યાપારને આસવા સમજવા
તત્ત્વમાં જે તત્ત્વપણાની બુદ્ધિ કરવી, તે મિથ્યાત્વ
કહેવાય.
અવિરતિની વ્યાખ્યા.
હિં‘સા, અસત્ય, ચારી, વિષયાસક્તિ, અસ તાષ (મમતાભાવ) આ પાંચે દુતિનાં કારણ હાવાથી તેમાં જે પ્રવૃત્તિ કરવી—આસકત થવુ તે અવિરતિ કહેવાય. જ્યાં સુધી આ પાંચનું સામ્રાજ્ય હાય, ત્યાં સુધી ચેાગના પ્રથમ 'ગરૂપ યમમાં પ્રવૃત્તિ કદાપિ થવાની જ નહિ, અને તે સિવાય આગલની તેા વાત જ શી કરવી ? માટે આ પાંચ શુદ્ધ આચરણ રૂપ સવરના પ્રતિબન્ધક હેાવાથી તેના ત્યાગ જ્યાં સુધી ન થાય ત્યાં સુધીના તેવા પિરણામને અવિરતિ કહેવામાં આવે છે. તેના સંક્ષેપથી અથ પણ સમજાવવામાં આવે છે.વિષય, કષાય, પ્રમાદ વિગેરેથી પરિણત થયેલ આત્માએ શારીરિક, વાચિક અને માનસિક વ્યાપાર દ્વારા પ્રાણીઓના પ્રાણાને જે જૂદા કરવા, તેનું નામ હિં'સા સમજવી. પાંચ ઇન્દ્રિયો, કાયિક
Jain Educationa International
રૂપ્ત
For Personal and Private Use Only
www.jainelibrary.org