________________
જૈનદર્શને.
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
સક દર્શનની સમાલોચનાના પ્રસ્તાવમાં કરવામાં આવેલું હવાથી અત્ર તેનું ફરીથી વિવેચન કરી પિષ્ટપેષણ કરવામાં આવતું નથી. હવે જિતરાગાદિષની વ્યાખ્યા કરવામાં આવે છે. બીજા દર્શનકારે પિતાને અભીષ્ટ વ્યક્તિ વિશેષને સર્વજ્ઞ ઈશ્વર માને છે, છતાં તેમનાં ચરિત્ર અવલેકવાથી અથવા તેમનાં પ્રતિબિંબ જેવાથી તેમાં રાગ, દ્વેષ વિગેરે દેતું સામ્રાજ્ય તે બરાબર ખ્યાલમાં આવે છે. જો કે તેમાં સર્વજ્ઞાપણની તે ગબ્ધ પણ નથી તે પણ તેમની માન્યતાને લઈને ઉપર્યુંકત લખાણ છે.
પ્ર. સર્વ જીવેની અંદર રાગ, દ્વેષ, મેહ વિગેરે દૂષણગણને સદ્ભાવ સર્વથા જ્યારે જોવામાં આવે છે, ત્યારે કઈ વ્યકિતવિશેષમાં તેને સર્વથા અભાવ કેવી રીતે સંભવી શકે? અને તે સિવાય વીતરાગતા તે આવે જ કયાંથી? અને જ્યારે વીતરાગતા જ અસિદ્ધ છે ત્યારે યથાર્થ વાદિપણું તે વધ્યાપુત્ર સમાન છે, એમ કહેવામાં શી અડચણ છે? તેને વિચા કરશે.
ઉ૦ સૂર્યને આચ્છાદિત કરવાવાળાં વાદળાં વિગેરેને જેમ દેશથી ક્ષય થતે તે કાલાન્તરે સર્વથા ક્ષય થાય છે એમ આપણે સર્વે જોઈએ છીએ. તેની માફક રાગ, દ્વેષ, મોહ વિગેરેને પણ દેશથી તરતમભાવે ક્ષય થતે મુનિમગજમાં શાન્તમૂર્તિવાળ ચહેરે જેવાથી તથા તેમના આચાર, વિચારે, ઉપદેશશ્રવણ વિગેરેને અનુભવ કરવાથી સહજ અનુમાન કરી શકીએ છીએ કે આ મુનિના રાગ-દ્વેષે બહુ જ ઓછા થઈ ગયા છે. એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org