________________
;
વામાં આવેલુ હાવાથી મંત્ર તેનું વિવેચન કરવામાં આવતુ નથી. નિત્યાનિત્યનું સ્વરૂપ દ્રવ્યપ્રદીપમાં ાત્માનાં નિરૂપણ સમયે બતાવવામાં આવેલ છે. તથા જૈન તત્વપ્રદીયના ભાષાન્તરમાં ખાસ દર્શાવવાનુ` હાવાથી અત્ર તેનુ પણ વિવેચન કરવામાં આવતુ નથી. હવે આગળ પદાથ વિવેચન કરવામાં આવે છે. તેમાં તેના પ્રતિપાદક ઈશ્ર્વરનું સ્વરૂપ જ્યાં સુધી સમજાવવામાં આવે નહિ; ત્યાં સુધી તેનું વિવેચન જનસમાજને લાભદાયક નીવડે નહિ; માટે પ્રથમ ઇશ્વરનુ સ્વરૂપ સમજાવવામાં આવે છે.—
ઇશ્વરનું નિરૂપણ.
તત્ત્વાખ્યાન.
सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः | यथास्थितार्थवादी च देवोऽर्द्दन् परमेश्वरः ॥ યેાગશાસ્ત્ર પ્ર૦-૨, શ્લેક ૪,
ત્રણ જગતના ભાવને જાણનાર અર્થાત્ તમામ લાકાલાના સાક્ષાત્કાર કરવાવાળા, રાગ, દ્વેષ, માહ વિગેરે તમામ દૂષણગણુથી સર્વથા રહિત અર્થાત્ રાગ, દ્વેષ, મેહ વિગેરે સષાના સવ થા જેમાં અભાવ છે, અને જેમને ત્રણ જગતના જીવા ધ્યેયષુદ્ધિથી પૂજે છે અર્થાત ત્રણ જગતના જીવાને જે સર્વથા પૂજનીય છે, તથા જે પદાર્થો જેવા સ્વરૂપમાં હોય તેને તેવા પ્રકારે પ્રતિપાદન કરતા હાય તે વ્યક્તિવિશેષને પરમેશ્વર અથવા અહં ન્ યા તિથ કર એવા નામેથી ઓળખવામાં આવે છે. તેમાં સવજ્ઞની સિદ્ધિ અને તેના સ્વરૂપનું નિરૂપણુ સીમાઁ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org