________________
તસ્વાખ્યાન.
તાત્પર્યાર્થ-અભિધેય પદાર્થનું જેવું સ્વરૂપ હોય તેવા પ્રકારના સ્વરૂપથી તેને જાણીને તેવી રીતે જ ઉપદેશ દ્વારા પ્રતિપાદન કરે તે આપ્ત કહેવાય. તે જ વાતને નીચેનો લેક પણ પુષ્ટિ આપે છે –
आगमो झाप्तवचनमाप्तिं दोषक्षयं विदुः । क्षीणदोषोऽनृतं वाक्यं न ब्रूयाद् हेत्वसम्भवात् ॥
–રત્નાકરાવતારિકા પરિચછેદ ૪, પૃ. ૩૭. ભાવાર્થ-આપ્તના વચનનું નામ આગમ છે. દેષના ક્ષયને આતિ કહેવામાં આવે છે. આવા પ્રકારની આપ્તિ જેને હોય તે કદાપિ અસત્ય બેલે જ નહિ, કારણ કે મૃષાવાદનું કારણ રાગ, દ્વેષ, મહ વિગેરે દે છે, તે તે આપ્તની પાસે
જ્યારે છે જ નહિ, ત્યારે કારણના અભાવમાં અસત્યરૂપ કાર્ય પણ ક્યાંથી સંભવે ? તેને વિચાર કરો. તે આપ્તના બે ભેદ છે. એક લાકિક અને બીજા કેત્તર. માતા, પિતા વિગેરે પુત્રને માટે લૈકિક આપ્ત કહેવાય, કારણ કે તેઓ પિતાના અન્વર્થને લઈને નિરંતર પુત્રના હિત માટે પ્રવૃત્તિ કરે છે. પુત્ર પ્રત્યે તેવા માતા-પિતા અનાપ્તપણાને વર્તાવ કરી શકે નહિ. એમ હોવા છતાં પણ જેઓ અનાપ્ત રીતે વર્તાવ કરે તે માતાપિતા કહેવાય જ નહિ. તીર્થકર, કેવલી, ગણધર વિગેરે મુખ્ય રીતે લોકોત્તર આપ્ત જાણવા, અને તેમના ઉપદેશને અનુસરીને જેઓ વાસ્તવિક રીતે પદાર્થનું પ્રતિપાદન કરતા હોય તેમને પણ આપ્તકેટિમાં જ ગણવા, કારણ કે તેઓને સગ, દ્વેષ, મેહ વિગેરેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org